ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં સરકારે જાહેર કરી સહાય,મૃતકના પરિવારને બે લાખ અને ઇજાગ્રસ્તને 50 હજાર

સરકારે જાહેર કરી સહાય:  મધ્ય ગુજરાતના વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આવેલા ગંભીરા બ્રિજનો વચ્ચેનો ભાગ આજે બુધવારે વહેલી સવારે તૂટી પડતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં પુલ પરથી પસાર થતાં વાહનો મહીસાગર નદીમાં ખાબક્યાં, જેના પરિણામે 9 લોકોના મોતની પુષ્ટી થઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર, બ્રિજનું મોટું ભંગાણ થતાં વાહનો નદીમાં ગરકાવ થયાં હતાં….

Read More

ગંભીરા બ્રિજ દુર્ઘટના: તંત્રએ બંધ કર્યો વાહન વ્યવહાર, જાણો નવો રૂટ

ગંભીરા બ્રિજ દુર્ઘટના:  મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે તૂટી પડ્યો, જેના કારણે આ રૂટ પર તમામ પ્રકારના વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ઋતુરાજ દેસાઈ દ્વારા જાહેરનામું બહાર પાડીને જણાવાયું છે કે, ગંભીરા બ્રિજ પુનઃકાર્યરત ન થાય ત્યાં સુધી આ માર્ગ બંધ રહેશે….

Read More

ગંભીરા બ્રિજ દુર્ઘટના: 9 લોકોના મોત, 4 ગંભીર, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

ગંભીરા બ્રિજ દુર્ઘટના: મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો ગંભીરા બ્રિજ તૂટી પડતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં અત્યાર સુધી 9 લોકોના મોત થયા છે, જેમાં એક માસૂમ બાળકનો પણ સમાવેશ થાય છે. બ્રિજના બે ભાગ તૂટી જતાં ચાર વાહનો નીચે નદીમાં ખાબક્યાં, જેના પરિણામે આ દુઃખદ ઘટના બની. રેસ્ક્યુ ઓપરેશન શરૂ: ઘટનાની જાણ થતાં જ…

Read More