PM નરેન્દ્ર મોદીનો અમદાવાદમાં ભવ્ય રોડ શો,લોકોએ કર્યો ફૂલો વરસાવીને ભવ્ય સ્વાગત

PM મોદીનો અમદાવાદમાં ભવ્ય રોડ શો-   પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે છે અને તેમણે અમદાવાદમાં ભવ્ય રોડ શો યોજીને શહેરમાં ઉત્સવનું વાતાવરણ સર્જ્યું છે. એરપોર્ટથી ઇન્દિરા સર્કલ સુધીના આ રોડ શોમાં એક લાખથી વધુ લોકોએ ભાગ લીધો હોવાનો અંદાજ છે. શહેરના રિવરફ્રન્ટ સહિત વિવિધ સ્થળોએ ભારતીય સેનાના વિમાન તેજસ, બ્રહ્મોસ…

Read More
કડી અને વિસાવદર બેઠકોની પેટા ચૂંટણી

ગુજરાતમાં કડી અને વિસાવદર બેઠકોની પેટા ચૂંટણીની તારીખ જાહેર, 19 જૂને મતદાન

 કડી અને વિસાવદર બેઠકોની પેટા ચૂંટણી- ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી બે બેઠકો, કડી અને વિસાવદર, પર પેટાચૂંટણીની તારીખોની જાહેરાત ભારતીય ચૂંટણી પંચ (ECI) દ્વારા કરવામાં આવી છે. આ ચૂંટણીઓ 19 જૂન, 2025ના રોજ યોજાશે, જ્યારે 23 જૂન, 2025ના રોજ મતગણતરી હાથ ધરાશે. આ બેઠકો પર લાંબા સમયથી પેટાચૂંટણીની રાહ જોવાઈ રહી હતી, અને હવે આ…

Read More

ગુજરાત સરકારે જાહેર કરી સિંહની વસ્તી,આટલા ટકા થયો વધારો

ગુજરાત સિંહ વસ્તી- ગુજરાત સરકારે 16મી સિંહ વસ્તી ગણતરીના આંકડા જાહેર કર્યા છે, જેમાં રાજ્યમાં (lion population) એશિયાઈ સિંહોની સંખ્યા 891 નોંધાઈ છે. 2020ની ગણતરીમાં 674 સિંહ નોંધાયા હતા, જે દર્શાવે છે કે પાંચ વર્ષમાં સિંહોની વસ્તીમાં 32 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે. આ ગણતરીમાં 196 નર સિંહ, 330 માદા સિંહ, 140 પાઠડા અને 225…

Read More

ભરૂચમાં ભાજપમાં આંતરિક વિવાદ વકર્યો, હોદ્દેદારોની નિમણૂકને લઇને ભડકો

ભાજપમાં આંતરિક વિવાદ-  ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) આંતરિક વિવાદો અને ભ્રષ્ટાચારના આરોપોને લઈને ચર્ચામાં છે. અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના ધામતવાણ ગામના સરપંચ અને તેમના પતિ વિરુદ્ધ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે, જેની ફરિયાદ ગ્રામજનોએ સાંસદ હસમુખ પટેલને કરી હતી. આ પ્રકરણ સમાપ્ત થાય તે પહેલા જ ભરૂચ ભાજપમાં ભડકો જોવા મળ્યો છે.  ભરૂચ…

Read More
ભુજમાં હાઈએલર્ટ

ભુજમાં હાઈએલર્ટ,સતત વાગી રહ્યા છે સાયરન

ભુજમાં હાઈએલર્ટ- ભારત-પાકિસ્તાન તણાવ અને ‘ઓપરેશન સિંદૂર’ના પગલે કચ્છ, ખાસ કરીને ભુજ શહેરમાં સ્થિતિ અત્યંત સંવેદનશીલ બન્યુ છે. પાકિસ્તાને કચ્છમાં ડ્રોન હુમલાઓનો પ્રયાસ કર્યો, જેમાં ભુજ, નલિયા, આદિપુર, અબડાસા અને ગાંધીધામ જેવા વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા. ભારતીય સેના અને વાયુસેનાએ આ ડ્રોન હુમલાઓને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યા, જેમાં છ ડ્રોન તોડી પાડવામાં આવ્યા, જેમાં બે ભુજ…

Read More

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે GPSC પરીક્ષા યથાવત, અન્ય કેટલીક પરીક્ષાઓ સ્થગિત

GPSC પરીક્ષા યથાવત- ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવના કારણે દેશભરમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ પર અસર જોવા મળી રહી છે. આ દરમિયાન અનેક પરીક્ષાઓ સ્થગિત કરવામાં આવી છે, જ્યારે ગુજરાત લોક સેવા આયોગ (GPSC) દ્વારા લેવાનારી પરીક્ષા યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. GPSCના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું કે, મદદનીશ પર્યાવરણ ઈજનેર વર્ગ-2ની પરીક્ષા આવતીકાલે…

Read More
કમોસમી વરસાદ

અમદાવાદ સહિત ગુજરાતમાં કમોસમી વરસાદ,ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ

કમોસમી વરસાદ- ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. ભર ઉનાળે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ, ભારે પવન, કરા અને કમોસમી વરસાદે હવામાનને વધુ અસ્થિર બનાવી દીધું છે.આજે સોમવારે (5 મે, 2025) સાંજે અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો.  ખાસ કરીને, અમદાવાદમાં રાત્રે 10:50 વાગ્યે ગાજવીજ સાથે ધોધમાર…

Read More

વડોદરામાં CMના કાર્યક્રમમાં ભારે હોબાળો,જાણો શું થયું…

CMના કાર્યક્રમમાં હોબાળો –  ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાની મુલાકાતે હતા, જ્યાં એક કાર્યક્રમ દરમિયાન હરણી બોટ ઘટના અને આવાસ યોજના સંબંધિત રજૂઆતોને લઈને હોબાળો થયો.કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભાષણ આપી રહ્યા હતા ત્યારે બે મહિલાઓ, સંધ્યા નિઝામા અને સરલા શિંદે, ઊભી થઈ અને હરણી બોટ ઘટના અંગે રજૂઆત કરી. તેમણે જણાવ્યું કે તેઓ દોઢ વર્ષથી મુખ્યમંત્રીને…

Read More

અંબાજી મંદિરમાં બે મહિના સુધી અન્નકૂટ આ કારણથી કરાયા બંધ

અંબાજી મંદિર અન્નકૂુટ બંધ – શક્તિપીઠ આરાસુરી અંબાજી મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે જણાવ્યું છે કે, ઋતુ અનુસાર સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં થતા ફેરફારને ધ્યાનમાં રાખીને યાત્રાળુઓની સગવડતા માટે નવું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વધુ જણાવતા કહ્યું કે, ઋતુ અનુસાર…

Read More
લલ્લા બિહારી ધરપકડ

ચંડોળા તળાવ વિસ્તારમાં બીજા દિવસે 2000થી વધુ ગેરકાયદે મકાનો જમીનદોસ્ત, લલ્લા બિહારીની ધરપકડ

 લલ્લા બિહારી ધરપકડ – અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો સામે તંત્રની કાર્યવાહી બીજા દિવસે પણ ચાલુ રહી. બે દિવસમાં 2000થી વધુ ગેરકાયદે મકાનો તોડીને લાખો ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી. આ કામગીરી દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે લલ્લા બિહારી (Lalla Bihari arrested) અને તેના પુત્ર ફતેહ મોહમ્મદ પઠાણની ધરપકડ કરી છે. આ બાપ-દીકરાએ સરકારી જમીન…

Read More