ગુજરાત ATSએ અલ-કાયદા સાથે સંકળાયેલા 4 આતંકવાદીઓની કરી ધરપકડ

ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ અલ-કાયદાની વિચારધારા સાથે જોડાયેલા ચાર શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરીને મોટી સફળતા હાંસલ કરી છે. આ ચારેય આરોપીઓમાંથી બે ગુજરાતમાંથી, એક દિલ્હીમાંથી અને એક નોઈડામાંથી ઝડપાયા છે. ATSના ડીઆઈજી સુનીલ જોશીએ જણાવ્યું કે આ શખ્સો લાંબા સમયથી સક્રિય હતા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ તેમજ શંકાસ્પદ એપ્લિકેશન્સ દ્વારા અલ-કાયદાની કટ્ટરવાદી વિચારધારાનો પ્રચાર…

Read More