સરખેજ જામિયા ઇબ્ને ટ્રસ્ટ સંચાલિત હફસા સ્કૂલના વિધાર્થીઓએ ગુજરાત વિધાનસભાની કરી મુલાકાત

હફસા સ્કૂલ :  સરખેજ ખાતે આવેલ જામિયા ઇબ્ને અબ્બાસ ટ્રસ્ટ દ્વારા સંચાલિત હફસા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને હફસા ગુજરાતી મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓને રાજ્ય વિધાનસભાની શૈક્ષણિક મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ રાજ્યના ધારાસભ્યો, મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓના કાર્યો તેમજ વિધાનસભાની કામગીરી અને રાજ્ય સરકારના વહીવટની વ્યવસ્થા વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી. હફસા…

Read More

સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસ: મુફતી રિઝવાન તારાપુરીએ શોક વ્યકત કર્યો,કડક કાર્યવાહીની કરી માંગ

અમદાવાદના ખોખરા વિસ્તારમાં સેવન્થ ડે સ્કૂલ માં ધોરણ 10ના વિદ્યાર્થી નયન સિંધીની હત્યાની ઘટનાએ શહેરમાં આક્રોશ ફેલાવ્યો છે. ગુજરાત મુસ્લિમ મિલ્લી કાઉન્સિલના પ્રમુખ મુફતી રિઝવાન તારાપુરીએ આ દુઃખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો અને મૃતકના પરિવાર પ્રત્યે ગાઢ સંવેદના વ્યક્ત કરી. તેમણે આ ઘટનાને “અત્યંત દુઃખદ અને ચોંકાવનારી” ગણાવી, તેમણે વધુમાં જણાવ્યું કે આરોપી વિદ્યાર્થી…

Read More

ગોંડલમાં નકલી તાલુકા પંચાયત કચેરીનો પર્દાફાશ, સરકારી પ્લોટની હરાજી કરાઇ?

ગોંડલમાં નકલી તાલુકા પંચાયત કચેરી : ગુજરાતમાં નકલી પોલીસ, નકલી ખાદ્ય વસ્તુઓ અને નકલી અધિકારીઓના કૌભાંડો બાદ હવે ગોંડલના ત્રાકુડા ગામમાં નકલી તાલુકા પંચાયત કચેરી દ્વારા સરકારી જમીનની બનાવટી હરાજીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગામતળ તરીકે જાહેર થયેલી સરકારી જમીનને નકલી દસ્તાવેજો અને હરાજીના નામે ગ્રામજનોમાં વહેંચી, લોકો પાસેથી લાખો રૂપિયા ખંખેરવામાં આવ્યા હોવાનું બહાર…

Read More

ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલના 64મા જન્મદિવસે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો,PMએ આપી શુભેચ્છા

CM ભૂપેન્દ્ર પટેલ જન્મદિવસ:  આજે, 15 જુલાઈ 2025ના રોજ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો 64મો જન્મદિવસ ઉજવવામાં આવ્યો. આ ખાસ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને મુખ્યમંત્રીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. વડાપ્રધાને ટેલિફોનિક વાતચીત દ્વારા ભૂપેન્દ્ર પટેલને આશીર્વાદ આપ્યા અને તેમના દીર્ઘાયુ તેમજ સ્વસ્થ જીવનની કામના કરી. CM ભૂપેન્દ્ર પટેલ જન્મદિવસ:  ગુજરાત સમયની…

Read More

બોટાદમાં વરસાદનો કહેર,કાર તણાતા બે લોકોના મોત,4 બચાવાયા

બોટાદમાં વરસાદનો કહેર:  ગુજરાતમાં ચોમાસાની આફતે ભારે તબાહી મચાવી છે. તાજેતરના વડોદરા જિલ્લાના ગંભીરા પુલ દુર્ઘટના બાદ હવે બોટાદ જિલ્લાના ગોધાવટા ગામ નજીક વરસાદને કારણે થયેલા અકસ્માતમાં બે લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. આ ઘટનામાં એક કાર પુલ પર પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગઈ હતી, જેમાં એક બાળક અને એક વૃદ્ધનું ડૂબી જવાથી મોત…

Read More

એસટી બસ કંડક્ટરે દિવ્યાંગ વિધાર્થીને માર મારતા વીડિયો વાયરલ!

કંડક્ટરે દિવ્યાંગ વિધાર્થીને માર મારતા:  ગુજરાતના ખેડા જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં ધુવારણથી નડિયાદ જતી એસટી બસમાં એક દિવ્યાંગ વિદ્યાર્થી સાથે કંડક્ટરે દુર્વ્યવહાર અને મારપીટ કરી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે આ મામલો ગુજરાતભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. દિવ્યાંગ વિદ્યાર્થીને…

Read More

ગુજરાતની સરકારી શાળાઓમાં હવે ગ્રાન્ટ નહીં પણ સીધી મળશે સ્પોર્ટસ કિટ

સ્પોર્ટસ કિટ :ગુજરાત સરકારે રાજ્યની સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બાળકો માટે રમત-ગમતને પ્રોત્સાહન આપવા મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા કુલ 34,483 સ્પોર્ટ્સ કીટનું વિતરણ કરવામાં આવશે, જેના માટે 29.45 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવશે. આ સ્પોર્ટ્સ કીટમાં 30 પ્રકારના રમત-ગમતના સાધનોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે રાજ્યના દરેક જિલ્લામાં…

Read More

ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં સરકારે જાહેર કરી સહાય,મૃતકના પરિવારને બે લાખ અને ઇજાગ્રસ્તને 50 હજાર

સરકારે જાહેર કરી સહાય:  મધ્ય ગુજરાતના વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આવેલા ગંભીરા બ્રિજનો વચ્ચેનો ભાગ આજે બુધવારે વહેલી સવારે તૂટી પડતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં પુલ પરથી પસાર થતાં વાહનો મહીસાગર નદીમાં ખાબક્યાં, જેના પરિણામે 9 લોકોના મોતની પુષ્ટી થઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર, બ્રિજનું મોટું ભંગાણ થતાં વાહનો નદીમાં ગરકાવ થયાં હતાં….

Read More

ગંભીરા બ્રિજ દુર્ઘટના: તંત્રએ બંધ કર્યો વાહન વ્યવહાર, જાણો નવો રૂટ

ગંભીરા બ્રિજ દુર્ઘટના:  મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે તૂટી પડ્યો, જેના કારણે આ રૂટ પર તમામ પ્રકારના વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ઋતુરાજ દેસાઈ દ્વારા જાહેરનામું બહાર પાડીને જણાવાયું છે કે, ગંભીરા બ્રિજ પુનઃકાર્યરત ન થાય ત્યાં સુધી આ માર્ગ બંધ રહેશે….

Read More

ગંભીરા બ્રિજ દુર્ઘટના: 9 લોકોના મોત, 4 ગંભીર, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

ગંભીરા બ્રિજ દુર્ઘટના: મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો ગંભીરા બ્રિજ તૂટી પડતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં અત્યાર સુધી 9 લોકોના મોત થયા છે, જેમાં એક માસૂમ બાળકનો પણ સમાવેશ થાય છે. બ્રિજના બે ભાગ તૂટી જતાં ચાર વાહનો નીચે નદીમાં ખાબક્યાં, જેના પરિણામે આ દુઃખદ ઘટના બની. રેસ્ક્યુ ઓપરેશન શરૂ: ઘટનાની જાણ થતાં જ…

Read More