મહેમદાવાદમાં નશીલી સિરપનું પ્રિસ્ક્રિપ્શન વગર દવાની દુકાનો કરી રહી છે ધૂમ વેચાણ!

નશીલી સિરપનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ- મહેમદાવાદ શહેરમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના નશાકારક સીરપ અને નશાયુક્ત દવાઓનું વેચાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ યુવાધનને નશાખોરીના રવાડે ચડાવી રહી છે, જેના કારણે તેમનું આરોગ્ય અને ભવિષ્ય જોખમમાં મૂકાઈ રહ્યું છે. શું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આ મામલે કડક કાર્યવાહી કરશે, કે પછી આંખ આડા કાન…

Read More

ગુજરાતમાં કમોસમી વરસાદથી નુકસાન, બે લોકોના મોત

ગુજરાતમાં કમોસમી વરસાદ – ગુજરાતમાં ગત રાત્રિએ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ અને વાવાઝોડાએ તબાહી મચાવી, જેના કારણે મહીસાગર અને અમદાવાદમાં મકાનો ધરાશાયી થયા અને બે લોકોના મોત થયા. આ કમોસમી વરસાદે રાજ્યભરમાં નુકસાન પહોંચાડ્યું, જેમાં વૃક્ષો ધરાશાયી થયા અને કાચા મકાનોના છાપરાને નુકસાન થયું. મહીસાગરમાં વૃદ્ધનું મોત ગુજરાતમાં કમોસમી વરસાદ- મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ભાદરોડ…

Read More
મહેમદાવાદ નગરપાલિકાની વેબસાઇટ

ડિજિટલ યુગમાં પણ મહેમદાવાદ નગરપાલિકાની વેબસાઇટ અપડેટ થતી નથી! વેબસાઇટ શોભાના ગાંઠિયા સમાન

મહેમદાવાદ નગરપાલિકાની વેબસાઇટ – આજના ડિજિટલ યુગમાં મહેમદાવાદ નગરપાલિકાની વેબસાઇટઅપડેટ  જોવા મળતી નથી, વેબસાઇટની અનેક કેટગરી અપડેટ થઇ નથી.મહેમદાવાદ નગરપાલિકાની વેબસાઇટમાં નવા વર્ક ઓર્ડર, ઠરાવોની વિગતો, ચૂંટાયેલા પ્રતિનિધિઓની માહિતી, પ્રમુખ-ઉપપ્રમુખના ફોટા, ગ્રાન્ટના હુકમો અને બજેટની લેટેસ્ટ માહિતી અપડેટ જોવા મળતી નથી. સૈાથી મહત્વની વાત એ છે કે નગરપાલિકાની માહિતીની કેટેગરીમાં પેટા કેટેગરીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની યાદી…

Read More
PM નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો

ગાંધીનગરમાં PM નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો

PM નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો- વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે. ગઈકાલે ત્રણ ભવ્ય રોડ શો અને બે જાહેરસભાઓ બાદ, આજે તેમના દિવસની શરૂઆત ગાંધીનગરમાં ભવ્ય રોડ શો સાથે થઈ. રાજભવનથી શરૂ થયેલો આ રોડ શો અભિલેખાગાર, સેક્ટર 17 લાઈબ્રેરી, ઘ-4, ઘ-3 અંડરપાસ થઈને મહાત્મા મંદિર ખાતે સમાપ્ત થયો. ઉષ્માભર્યું સ્વાગત અને…

Read More
કડી અને વિસાવદર બેઠકોની પેટા ચૂંટણી

ગુજરાતમાં કડી અને વિસાવદર બેઠકોની પેટા ચૂંટણીની તારીખ જાહેર, 19 જૂને મતદાન

 કડી અને વિસાવદર બેઠકોની પેટા ચૂંટણી- ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી બે બેઠકો, કડી અને વિસાવદર, પર પેટાચૂંટણીની તારીખોની જાહેરાત ભારતીય ચૂંટણી પંચ (ECI) દ્વારા કરવામાં આવી છે. આ ચૂંટણીઓ 19 જૂન, 2025ના રોજ યોજાશે, જ્યારે 23 જૂન, 2025ના રોજ મતગણતરી હાથ ધરાશે. આ બેઠકો પર લાંબા સમયથી પેટાચૂંટણીની રાહ જોવાઈ રહી હતી, અને હવે આ…

Read More
રત્નકલાકાર રાહત પેકેજ

સુરતના હીરા ઉદ્યોગમાં મંદી: રત્નકલાકારો માટે રાજ્ય સરકારનું રાહત પેકેજ

રત્નકલાકાર રાહત પેકેજ- સુરત જેને ડાયમંડ નગરી તરીકે ઓળખવામાં આવે છે, તેનો હીરા ઉદ્યોગ હાલ મંદીના માર્ગે છે. આ મંદીના કારણે અનેક રત્નકલાકારો આર્થિક સંકડામણમાંથી પસાર થઈ રહ્યા છે, જેના પરિણામે કેટલાકે જીવન ટૂંકાવ્યું છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈ, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે 11 માર્ચે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી….

Read More
ગુજરાત કોરોના કેસ 2025

ગુજરાતમાં કોરોનાની રી-એન્ટ્રી, સુરતમાં 2 નવા કેસ, અમદાવાદમાં 20 કેસ નોંધાયા

ગુજરાત કોરોના કેસ 2025- ભારતમાં ફરી એકવાર કોરોનાએ દસ્તક દીધી છે. ગુજરાતના સુરત અને અમદાવાદમાં કોવિડ-19ના નવા કેસ નોંધાતાં આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. સુરતમાં બે નવા કેસ અને અમદાવાદમાં એક જ દિવસમાં 20 કેસ નોંધાયા છે, જે રાજ્યમાં કોરોનાના વધતા જોખમનો સંકેત આપે છે. સુરતમાં બે નવા કેસ ગુજરાત કોરોના કેસ 2025- સુરત મહાનગરપાલિકા…

Read More
મહેસૂલ તલાટીની ભરતી

ગુજરાતમાં મહેસૂલ તલાટીની 2389 જગ્યાઓ માટે ભરતી જાહેર

મહેસૂલ તલાટીની ભરતી – સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર! ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા મહેસૂલ વિભાગ હેઠળ વર્ગ-3ની મહેસૂલ તલાટીની 2389 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા પૂર્ણ થશે. ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે. ઓનલાઈન અરજીની તારીખો મહેસૂલ તલાટીનીભરતી – ગુજરાત ગૌણ…

Read More
ગુજરાત કોરોના કેસ

ગુજરાતમાં કોરોનાની ફરી એન્ટ્રી: 13 એક્ટિવ કેસ, અમદાવાદમાં નોંધાયા 11 કેસ

ગુજરાત કોરોના કેસ – ગુજરાતમાં કોરોના વાયરસ (COVID-19) એ ફરી એકવાર દસ્તક દીધી છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 7 થી વધીને 13 થઈ ગઈ છે, જેમાંથી 11 કેસ એકલા અમદાવાદ શહેરમાં નોંધાયા છે. બાકીના 2 કેસ અમદાવાદ ગ્રામ્ય અને રાજકોટમાં સામે આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે, આ તમામ કેસ ઓમિક્રોન વેરિએન્ટના છે. આરોગ્ય વિભાગે…

Read More

ગુજરાત સરકારે જાહેર કરી સિંહની વસ્તી,આટલા ટકા થયો વધારો

ગુજરાત સિંહ વસ્તી- ગુજરાત સરકારે 16મી સિંહ વસ્તી ગણતરીના આંકડા જાહેર કર્યા છે, જેમાં રાજ્યમાં (lion population) એશિયાઈ સિંહોની સંખ્યા 891 નોંધાઈ છે. 2020ની ગણતરીમાં 674 સિંહ નોંધાયા હતા, જે દર્શાવે છે કે પાંચ વર્ષમાં સિંહોની વસ્તીમાં 32 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે. આ ગણતરીમાં 196 નર સિંહ, 330 માદા સિંહ, 140 પાઠડા અને 225…

Read More