ગુજરાતમાં ઘૂસણખોરો સામે મોટી કાર્યવાહી, 500 લોકોની કરાઇ ધરપકડ!

ગુજરાતમાં ઘૂસણખોરો પર કાર્યવાહી-  પહેલગામ આતંકી હુમલા બાદ પોલીસ, ભારતીય સેના અને સુરક્ષા એજન્સીઓ દેશભરમાં સક્રિય છે. શંકા જતા જ વિદેશીઓની ધરપકડ કરવામાં આવી રહી છે. પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, SOG, EOW એ શનિવારે (26 એપ્રિલ) ગુજરાતના સુરત અને અમદાવાદમાં મોટી કાર્યવાહી કરી છે. 6 ટીમોએ ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા 500 થી વધુ વિદેશી નાગરિકોની અટકાયત…

Read More

અમિત શાહે આપ્યા રાજ્યના મુખ્યમંત્રીઓને આપ્યા નિર્દેશ, પાકિસ્તાનીઓને શોધીને પાછા મોકલો

પાકિસ્તાનીઓને પાછા મોકલો – જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયે પાકિસ્તાનને લગતા તમામ વિઝા રદ કરવાના નિર્દેશ આપ્યા છે.આ સંદર્ભમાં ગૃહમંત્રી અમિત શાહે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી છે. અમિત શાહે મુખ્યમંત્રીઓને કહ્યું છે કે તેઓ શક્ય તેટલી વહેલી તકે પાકિસ્તાનના લોકોને પોતપોતાના…

Read More