ગૃહમંત્રી હર્ષ સંઘવીનો એક્શન પ્લાન: ગુજરાતમાં કાયદો-વ્યવસ્થા માટે હાઇ-લેવલ બેઠક યોજી

ગૃહમંત્રી હર્ષ સંઘવીનો એક્શન પ્લાન:  ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા માટે ખાસ બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી નિપૂણા તોરવણે, તમામ પોલીસ કમિશનર, રેન્જના વડાઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.ડ્રગ્સ વિરોધી ઝુંબેશમાં ગુજરાત પોલીસની સિદ્ધિરાજ્યમાં ડ્રગ્સ સામેની ઝુંબેશમાં…

Read More

ગેરકાયદેસર બાંગ્લાદેશી કેસમાં ખુલાસો, સ્થાનિક કોર્પોરેટરના લેટરપેડ પર બનાવ્યા નકલી ડોક્યુમેન્ટ!

બાંગ્લાદેશી નકલી ડોક્યુમેન્ટ – અમદાવાદમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓના નકલી ડોક્યુમેન્ટ કેસમાં ગુજરાત ATSએ મોટી કાર્યવાહી કરી છે. આ કેસમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ છે કે સ્થાનિક કોર્પોરેટરોના લેટરપેડનો ઉપયોગ કરીને ખોટા ડોક્યુમેન્ટ બનાવવામાં આવ્યા હતા. ATSએ આ મામલે રાણા સરકાર નામના એક ગેરકાયદેસર બાંગ્લાદેશી અને સોએબ મોહમ્મદની ધરપકડ કરી છે, જેઓ નકલી પાસપોર્ટ અને આધાર કાર્ડ…

Read More
SOP

રાજ્યમાં દરેક કર્મચારીઓના આઇડી પ્રુફ પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા પડશે, SOP જાહેર કરશે સરકાર

SOP – પહલગામ આતંકી હુમલાને પગલે ગુજરાત પોલીસે રાજ્યભરમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ સર્ચ ઓપરેશનમાં 300 જેટલા બાંગ્લાદેશીઓને તેમના દેશ પરત મોકલવામાં આવ્યા છે. ગુજરાત સરકારે ગેરકાયદેસર વસાહતીઓ પર નિયંત્રણ લાવવા એક વ્યાપક SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) તૈયાર કરવાનું શરૂ કર્યું છે, જેમાં નોકરીદાતાઓ માટે કર્મચારીઓના આઈડી…

Read More

ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, ફરાર પાંચ મેડિકલ માફીયા પકડાયા

ખ્યાતિ હોસ્પિટલ કાંડ –   શહેરના ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કૌભાડ બાદ મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે એક મોટું ઓપરેશન પાર પાડતા 5 ફરાર મેડિકલ માફિયાઓને પકડી લીધા છે. ક્રાઈમ બ્રાંચે ખ્યાતિ હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂત, મિલિન્દ પટેલ, રાહુલ જૈન, પ્રતિક ભટ્ટ, અને પંકિલ પટેલની ધરપકડ કરી છે. આ કેસમાં અત્યાર સુધી 9…

Read More

મિલ્લી કાઉન્સિલના ગુજરાત પ્રમુખ રિઝવાન તારાપુરીએ શહીદ PSI જાવેદખાન પઠાણને આપી શ્રદ્વાજંલિ

મિલ્લી કાઉન્સિલ તરફથી  શ્રદ્વાજંલિ –   સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા નજીક  SMCના પી.એસ.આઇ. જાવેદખાન પઠાણનું આકસ્મિક અવસાન થતા સમગ્ર પોલીસ બેડામાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી.ચાલુ ફરજે જાવેદખાનને બાતમી મળતા તેઓ પોતાની ટીમ સાથે બૂટલેગરને પકડવા તજવીજ હાથ ધરી હતી તે સમયે બૂટલેગરની ક્રેટા કારને રોકવાનો પ્રયત્ન કરતા ગમ્ખવાર અકસ્માત સર્જાયો હતો જેમાં પીએસઆઇ જાવેદ પઠાણ શહીદ…

Read More