
અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ભારતીયોને લઈને ત્રીજું વિમાન અમૃતસર પહોંચ્યું!
ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ – યુએસ એરફોર્સનું વધુ એક એરક્રાફ્ટ RCH869 ભારત પહોંચી ગયું છે. પ્લેન અમૃતસર એરપોર્ટ પર લેન્ડ થયું હતું. આ વિમાનમાં 112 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ હતા, જેમને અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પર કાર્યવાહીના ભાગરૂપે આવા ભારતીયોની આ ત્રીજી બેચ છે જેને દેશનિકાલ કરવામાં આવ્યો છે. આ બેચમાં, સૂત્રોએ…