અમેરિકામાં રહેતા ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને લઈને PM મોદીએ આપ્યું મોટું નિવેદન…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે માનવ તસ્કરીની ઇકોસિસ્ટમને સમાપ્ત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે જો ભારતીય નાગરિકો અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહે છે તો ભારત તેમને પરત લેવા તૈયાર છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ ઇકોસિસ્ટમને ખતમ કરવામાં ભારતને સંપૂર્ણ સહયોગ કરશે. પીએમ મોદીનું આ નિવેદન એવા સમયે આવ્યું…

Read More