આંધ્રપ્રદેશના તિરુપતિના વિષ્ણુ નિવાસમાં નાસભાગ થતા ચાર શ્રદ્ધાળુઓના મોત, છ લોકો ઘાયલ

Stampede at Vishnu Niwas in Tirupati -બુધવારે આંધ્રપ્રદેશના તિરુપતિમાં ભગવાન વેંકટેશ્વર મંદિરના વૈકુંઠ દ્વાર દર્શન માટે ટોકન વિતરણ દરમિયાન નાસભાગમાં ચાર ભક્તોના મોત થયા હતા અને છ અન્ય ઘાયલ થયા હતા. અહેવાલો અનુસાર, આ ઘટના તિરુપતિ વિષ્ણુ નિવાસમાં બની હતી, જ્યાં ટોકનનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું. મૃતકોમાંથી એકની ઓળખ મલ્લિકા તરીકે થઈ છે, જે…

Read More