RCBની વિજય પરેડ પહેલા ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર નાસભાગ થતા 3 લોકોના મોત, અનેક ઘાયલ

ચિન્નાસ્વામી સ્ટેડિયમ – બુધવારે IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ની શાનદાર જીતની ઉજવણી એક દુ:ખદ અકસ્માતમાં ફેરવાઈ ગઈ. તેનું કારણ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCB ની વિજય પરેડ પહેલા થયેલી ભાગદોડ હતી. મળતી માહિતી મુજબ, સ્ટેડિયમની બહાર ભારે ભીડ વચ્ચે થયેલી ભાગદોડમાં એક મહિલા અને બે પુરુષો સહિત ત્રણ લોકોના મોત થયા છે. ચિન્નાસ્વામી સ્ટેડિયમ –…

Read More