22 Naxalites died in encounter : છત્તીસગઢના બીજાપુર-દંતેવાડામાં નક્સલવાદીઓ સામે મોટી કાર્યવાહી, એન્કાઉન્ટરમાં 22ના મોત

22 Naxalites died in encounter- છત્તીસગઢમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. ગંગાલુર પીએસ સીમા નજીક બીજાપુર-દંતેવાડા સરહદ પર સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળોએ 22 નક્સલીઓને ઠાર કર્યા હતા. બીજાપુર પોલીસે આ જાણકારી આપી છે. 22 Naxalites died in encounter-ગુરુવારે ગંગાલુર પીએસ લિમિટ પાસે બીજાપુર-દંતેવાડા બોર્ડર પરના…

Read More

છત્તીસગઢના કૃષિ મંત્રી રામવિચાર નેતામનું ગમખ્વાર અકસ્માત, હાલત ગંભીર

રામવિચાર નેતામ છત્તીસગઢના કૃષિ મંત્રી રામવિચાર નેતામને અકસ્માત નડ્યો છે. મંત્રીને માર્ગ અકસ્માતમાં ગંભીર ઈજા થઈ છે. મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. સીએમ સાઈએ કહ્યું કે અમારા વરિષ્ઠ કેબિનેટ સહયોગી રામવિચર નેતામ કાર અકસ્માતમાં ઘાયલ થયા હોવાની માહિતી મળી છે. હું ભગવાન શ્રી રામને તેમના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું…

Read More