અમરનાથ યાત્રા માટે આ તારીખથી એડવાન્સ બુકિંગ શરૂ થશે, યાત્રાની તમામ માહિતી જાણો

ભક્તિ અને શ્રદ્ધાનું પવિત્ર પ્રતિક ગણાતી અમરનાથ યાત્રા માટેની તૈયારી શરૂ થઈ ગઈ છે. આ વર્ષે અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થઈને 9 ઓગસ્ટ સુધી ચાલશે. ભક્તો માટે ખાસ વાત એ છે કે તેઓ કુલ 39 દિવસ સુધી બાબા બર્ફાનિના દર્શનનો લાભ લઈ શકશે.જેથી જો તમે પણ આ વર્ષે યાત્રા પર જવાનો વિચાર કરી રહ્યા…

Read More

વૈષ્ણોદેવી રોપવે પ્રોજેક્ટનો હિંસક વિરોધ,પોલીસ પર પથ્થરમારો

વૈષ્ણોદેવી રોપવે પ્રોજેક્ટ –   જમ્મુ અને કાશ્મીરમાં વૈષ્ણો દેવી મંદિર તરફ જતા પ્રસ્તાવિત રોપવે પ્રોજેક્ટ સામે સ્થાનિક લોકોનો વિરોધ અટકી રહ્યો નથી. સોમવારે પણ લગભગ 2 હજાર લોકોએ પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન પોલીસ પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. 22 નવેમ્બરથી શરૂ થયેલા આ વિરોધનો સોમવાર ચોથો દિવસ હતો. છેલ્લા ત્રણ દિવસથી સતત…

Read More
કિશ્તવાડમાં

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદી હુમલો, ગ્રામ સંરક્ષણ સમિતિના 2 સભ્યો શહીદ

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદીઓએ હુમલો કરીને ગ્રામ સંરક્ષણ સમિતિના બે સભ્યોની હત્યા કરી નાખી. આતંકીઓએ બંનેને મારતા પહેલા ટોર્ચર પણ કર્યા હતા. તેની તસવીરો વાયરલ થઈ રહી છે. પોલીસ અને સેનાની ટીમ દ્વારા વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. જેથી કરીને હુમલો કરનાર આતંકવાદીઓની શોધ કરી શકાય. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા…

Read More

બિન કાશ્મીરી બે મજૂર પર આતંકવાદીઓએ કર્યો ગોળીબાર,હાલત ગંભીર

જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લાના મગામ વિસ્તારમાં બિન-કાશ્મીરી મજૂરોને ગોળી મારવાનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, આતંકવાદીઓએ 2 બિન-કાશ્મીરી મજૂરો પર ગોળીબાર કર્યો છે. ઘટના બાદ ક્વિક રિસ્પોન્સ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશના સહનપુરના રહેવાસી એમ ઝુલ્ફાન મલિકના પુત્ર ઉસ્માન…

Read More