પહેલગામ હુમલાના આતંકવાદીઓની તસવીર જાહેર

પહેલગામ હુમલામાં સંડોવાયેલા આતંકવાદીઓની તસવીરો જાહેર, સુરક્ષા એજન્સીઓ શોધખોળ કરી શરૂ

પહેલગામ હુમલાના આતંકવાદીઓની તસવીર જાહેર-  સુરક્ષા એજન્સીઓએ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મંગળવારે થયેલા જઘન્ય હુમલામાં સામેલ ચાર આતંકવાદીઓની તસવીરો જાહેર કરી છે. આ હુમલામાં 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા. આ તમામ આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા છે અને તેમાંથી ઓછામાં ઓછા બે વિદેશી હોવાનું માનવામાં આવે છે. સુરક્ષા એજન્સીઓ આ આતંકીઓને પકડવા અને આ ભયાનક હુમલા પાછળનું કારણ…

Read More

ગુજરાત મિલ્લી કાઉન્સિલના પ્રમુખ મુફતી રિઝવાન તારાપુરીએ પહેલગામ આતંકવાદી હુમલાની કરી સખત નિંદા

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મંગળવારે  રોજ થયેલા આતંકવાદી હુમલામાં 26થી વધુ પ્રવાસીઓના મોત નિપજ્યા છે. આતંકવાદીઓએ પ્રવાસીઓ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો જેમાં 26થી વધુ પ્રવાસીઓના મોત નિપજ્યા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. આ ઘટના બાદ સમગ્ર દેશ ભયભીત છે અને આતંકવાદીઓના કાયરતાપૂર્ણ કૃત્યની સખત નિંદા કરવામાં આવી રહી છે. ગુજરાત મિલ્લી કાઉન્સિલના પ્રમુખ મુફતી રિઝવાન…

Read More

પહેલગામ આતંકવાદી હુમલામાં મોટો ખુલાસો,લશ્કર-એ-તૈયબાની સાજિશ, હોટલની કરી રેકી

લશ્કર-એ-તૈયબાની સાજિશ -કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને મોટો ખુલાસો થયો છે. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનના આતંકવાદી સંગઠનોએ એપ્રિલના પ્રથમ સપ્તાહમાં કાશ્મીરમાં કેટલાક પર્યટન સ્થળો, ખાસ કરીને હોટલોની રેકી કરી હતી. કાશ્મીરના આ પર્યટન સ્થળોમાં પહેલગામની કેટલીક હોટલો પણ સામેલ હતી. સુરક્ષા એજન્સીઓને આ મામલે પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા પર શંકા છે. 1 થી…

Read More

J&K: પહેલગામમાં મોટો આતંકવાદી હુમલો, 25 લોકોના મોતની આશંકા,અનેક લોકો ઘાયલ

પહેલગામમાં આતંકવાદી હુમલો – જમ્મુ-કાશ્મીરના પહલગામમાં મોટો આતંકી હુમલો થયો છે. મંગળવારે (22 એપ્રિલ) બપોરે, સેનાની યુનિફોર્મ પહેરેલા આતંકવાદીઓએ બેયરસન વેલીમાં પ્રવાસીઓના જૂથ પર ગોળીબાર કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટનામાં 25-27 લોકોના મોતની આશંકા છે. જ્યારે ઘણા ઘાયલ થયા છે. શરૂઆતમાં 1 પ્રવાસીના મોતની પુષ્ટિ કરવામાં આવી હતી. સત્તાવાર આંકડા જાહેર થયા બાદ…

Read More

જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતા 3 લોકોના મોત,શ્રીનગરનો હાઇવે બંધ!

રવિવારે  જમ્મુ-કાશ્મીરમાં આકાશમાંથી આફત આવી. કુદરતે વિનાશ સર્જ્યો છે. રામબનના સેરી બગના વિસ્તારમાં વાદળ ફાટવાથી પૂરની સ્થિતિ નિર્માણ પામી હતી. અનેક લોકોના ઘર પાણીમાં ગરકાવ થઇ ગયા અને 3 લોકોના મોત નિપજ્યા હતા. ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું છે. જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. સેંકડો વાહનો ફસાયા છે. કિશ્તવાડ-પદ્દાર રોડ પણ બંધ છે….

Read More

અમરનાથ યાત્રા માટે આ તારીખથી એડવાન્સ બુકિંગ શરૂ થશે, યાત્રાની તમામ માહિતી જાણો

ભક્તિ અને શ્રદ્ધાનું પવિત્ર પ્રતિક ગણાતી અમરનાથ યાત્રા માટેની તૈયારી શરૂ થઈ ગઈ છે. આ વર્ષે અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થઈને 9 ઓગસ્ટ સુધી ચાલશે. ભક્તો માટે ખાસ વાત એ છે કે તેઓ કુલ 39 દિવસ સુધી બાબા બર્ફાનિના દર્શનનો લાભ લઈ શકશે.જેથી જો તમે પણ આ વર્ષે યાત્રા પર જવાનો વિચાર કરી રહ્યા…

Read More

વૈષ્ણોદેવી રોપવે પ્રોજેક્ટનો હિંસક વિરોધ,પોલીસ પર પથ્થરમારો

વૈષ્ણોદેવી રોપવે પ્રોજેક્ટ –   જમ્મુ અને કાશ્મીરમાં વૈષ્ણો દેવી મંદિર તરફ જતા પ્રસ્તાવિત રોપવે પ્રોજેક્ટ સામે સ્થાનિક લોકોનો વિરોધ અટકી રહ્યો નથી. સોમવારે પણ લગભગ 2 હજાર લોકોએ પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન પોલીસ પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. 22 નવેમ્બરથી શરૂ થયેલા આ વિરોધનો સોમવાર ચોથો દિવસ હતો. છેલ્લા ત્રણ દિવસથી સતત…

Read More
કિશ્તવાડમાં

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદી હુમલો, ગ્રામ સંરક્ષણ સમિતિના 2 સભ્યો શહીદ

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદીઓએ હુમલો કરીને ગ્રામ સંરક્ષણ સમિતિના બે સભ્યોની હત્યા કરી નાખી. આતંકીઓએ બંનેને મારતા પહેલા ટોર્ચર પણ કર્યા હતા. તેની તસવીરો વાયરલ થઈ રહી છે. પોલીસ અને સેનાની ટીમ દ્વારા વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. જેથી કરીને હુમલો કરનાર આતંકવાદીઓની શોધ કરી શકાય. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા…

Read More

બિન કાશ્મીરી બે મજૂર પર આતંકવાદીઓએ કર્યો ગોળીબાર,હાલત ગંભીર

જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લાના મગામ વિસ્તારમાં બિન-કાશ્મીરી મજૂરોને ગોળી મારવાનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, આતંકવાદીઓએ 2 બિન-કાશ્મીરી મજૂરો પર ગોળીબાર કર્યો છે. ઘટના બાદ ક્વિક રિસ્પોન્સ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશના સહનપુરના રહેવાસી એમ ઝુલ્ફાન મલિકના પુત્ર ઉસ્માન…

Read More