
અમરનાથ યાત્રા માટે આ તારીખથી એડવાન્સ બુકિંગ શરૂ થશે, યાત્રાની તમામ માહિતી જાણો
ભક્તિ અને શ્રદ્ધાનું પવિત્ર પ્રતિક ગણાતી અમરનાથ યાત્રા માટેની તૈયારી શરૂ થઈ ગઈ છે. આ વર્ષે અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થઈને 9 ઓગસ્ટ સુધી ચાલશે. ભક્તો માટે ખાસ વાત એ છે કે તેઓ કુલ 39 દિવસ સુધી બાબા બર્ફાનિના દર્શનનો લાભ લઈ શકશે.જેથી જો તમે પણ આ વર્ષે યાત્રા પર જવાનો વિચાર કરી રહ્યા…