સંભલમાં જામા મસ્જિદ સર્વે દરમિયાન હિંસા, પથ્થરમારો બાદ ઈન્ટરનેટ બંધ, 3 લોકોના મોત

  સંભલમાં જામા મસ્જિદ સર્વે –  યુપીના સંભલમાં જામા મસ્જિદમાં સર્વે દરમિયાન ફાટી નીકળેલી અરાજકતામાં ત્રણ લોકોના મોત થયા છે. જિલ્લાના એસપીએ આ વાતની પુષ્ટિ કરી છે. ત્રણેય મૃતકોના નામ નોમાન, બિલાલ અને નઈમ છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે બે મહિલાઓ સહિત કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી છે મહિલાઓ ધાબા પરથી પથ્થરમારો કરી રહી…

Read More