શીખ રમખાણોના દોષી સજ્જન કુમારને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સજ્જન કુમારને આજીવન કેદની સજા ફટકારી છે. ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણો સાથે સંબંધિત સરસ્વતી વિહાર હિંસા કેસમાં સજ્જન કુમારને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. સજ્જન કુમારને બીજી વખત આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. મૃત્યુદંડની માંગ કરવામાં આવી હતી આ પહેલા સજ્જન કુમાર દિલ્હી કેન્ટ કેસમાં આજીવન કેદની સજા ભોગવી…

Read More