નર્સ નિમિષાની ફાંસી મામલે યમનના પરિવારે શું માંગ કરી?

કેરળની રહેવાસી નિમિષા પ્રિયા ના મૃત્યુદંડ પર હાલ પૂરતો રોક લાગતા તેના પરિવારે રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ જે વ્યક્તિની હત્યા બદલ પ્રિયાને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે તેનો પરિવાર આ મામલે કડક વલણ અપનાવે છે. નોંધનીય છે કે કેરળના પલક્કડ જિલ્લાના કોલેનગોડની રહેવાસી નિમિષા પ્રિયાને 2020 માં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. 2017 માં…

Read More

કેરળના મુફ્તીએ યમનમાં નિમિષા પ્રિયાની ફાંસી રોકાવી!

 નિમિષા પ્રિયાની ફાંસી રોકાવી:  યમનમાં મૃત્યુદંડનો સામનો કરી રહેલી કેરળની નર્સ નિમિષા પ્રિયાને મોટી રાહત મળી જ્યારે ત્યાંની સરકારે તેની મૃત્યુદંડની સજા હાલ પૂરતી મુલતવી રાખી છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે ભારત સરકારના સતત પ્રયાસોને કારણે નિમિષા પ્રિયાની મૃત્યુદંડની સજા મુલતવી રાખવામાં આવી છે. જોકે, હવે આ અંગે એક મોટો ખુલાસો થયો છે….

Read More