PM રિસર્ચ ફેલોશિપને લઈને મોટી જાહેરાત, આગામી 5 વર્ષમાં IIT અને IIScમાં 10,000 ફેલોશિપ આપવામાં આવશે

આજે દેશના નાણામંત્રીએ સંસદમાં બજેટ રજૂ કર્યું. આ દરમિયાન તેમણે વિવિધ ક્ષેત્રોમાં ઘણી મોટી જાહેરાતો કરી. તેમણે પીએમ રિસર્ચ ફેલોશિપ વિશે પણ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે આગામી પાંચ વર્ષમાં IIT અને IIScમાં ટેકનિકલ સંશોધન માટે PM રિસર્ચ ફેલોશિપ સ્કીમ હેઠળ 10,000 ફેલોશિપ આપવામાં આવશે. તેમણે સમગ્ર પૂર્વીય ક્ષેત્રમાં ખાદ્ય પ્રક્રિયાની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા…

Read More

બજેટમાં શું સસ્તું થયું અને શું મોંઘું થયું? અહીં સંપૂર્ણ યાદી જુઓ

આજે બજેટ રજૂ કરતી વખતે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ઘણા ઉત્પાદનો પર મૂળભૂત ડ્યુટી ઘટાડવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ સાથે હવે ઘણી પ્રોડક્ટ સસ્તી થશે. નાણામંત્રી નિર્મલા સીતારમણનું આ સતત આઠમું બજેટ હતું. આ બજેટમાં તેમણે મધ્યમ વર્ગ, ખેડૂતો અને કરદાતાઓ માટે મોટી જાહેરાતો કરી છે. ચાલો જાણીએ કે બજેટ 2025માં કરવામાં આવેલી જાહેરાતોને કારણે શું…

Read More

કેન્સર સહિતની આ દવાઓ સસ્તી કરવામાં આવી, Gig Workers માટે પણ જાહેરાત

નાણામંત્રી નિર્મલા સીતારામન 8મી વખત બજેટ રજૂ કરી રહી છે. બજેટમાં અત્યાર સુધીમાં અનેક મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. નિર્મલા સીતારામનએ જણાવ્યું કે 36 જીવન-આવશ્યક દવાઓ પર ડ્યૂટી ટેક્સ હટાવી દેવામાં આવી છે. તમામ સરકારી હોસ્પિટલોમાં કેન્સર ડે-કેર સેન્ટર સ્થાપિત કરવામાં આવશે. કેન્સરની સારવાર માટેની દવાઓ સસ્તી બનશે. 6 જીવન-આવશ્યક દવાઓ પર કસ્ટમ ડ્યૂટી 5…

Read More

બજેટ સત્રમાં નાણામંત્રીની મોટી જાહેરાત, 12 લાખની આવક સુધી કોઈ ટેક્સ નહીં

નાણા મંત્રી નિર્મલા સીતારામન 8મી વખત બજેટ રજૂ કરી રહ્યા  છે, જેમાં કેટલીક મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. સૌથી મહત્વપૂર્ણ જાહેરાત ઈન્કમ ટેક્સ પર કરવામાં આવી છે. 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગશે, અને સ્ટાન્ડર્ડ ડિડક્શન સાથે 12.80 લાખ રૂપિયા સુધીની આવક પર પણ કોઈ ટેક્સ નહીં લાગે. News Alert! Income…

Read More