વકફ બિલ પર નીતિશ કુમારના સમર્થનથી બિહારમાં રાજકિય ભૂકંપ,4 મુસ્લિમ નેતાઓએ JDUમાંથી આપ્યું રાજીનામું

બિહારનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે અને આ વખતે તેનું કારણ છે વકફ સુધારા બિલ પર નીતિશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઇટેડ (JDU)નું સમર્થન. આ નિર્ણયથી પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે. ખાસ કરીને મુસ્લિમ સમાજના આગેવાનો અને કાર્યકરોમાં અસંતોષની લહેર જોવા મળી રહી છે. મામલો એટલો વધી ગયો કે JDUના લઘુમતી સેલ સાથે જોડાયેલા ચાર…

Read More

વકફ બિલ મામલે અસદુદ્દીન ઓવૈસીએ નાયડુ-નીતીશને કર્યા આ મોટા સવાલ!

કેન્દ્ર સરકાર બુધવારે લોકસભામાં વકફ બિલ રજૂ કરવા જઈ રહી છે. AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ વકફ સુધારા બિલ પર જોરદાર વાત કરી છે. તેમણે ચંદ્રબાબુ નાયડુ, નીતીશ કુમાર, ચિરાગ પાસવાન અને જયંત ચૌધરીને કહ્યું છે કે તમે ભાજપને સમર્થન આપો છો પરંતુ જનતાને શું જવાબ આપશો.   #WATCH | Delhi: On Waqf Amendment Bill, AIMIM…

Read More