શારદા સિન્હા, ઓસામુ સુઝુકી સહિત 7 સેલિબ્રિટીઓને પદ્મ વિભૂષણ, સાધ્વી ઋતંભરા અને સુશીલ મોદીને પદ્મ ભૂષણ!

પદ્મ પુરસ્કાર 2025 –કેન્દ્ર સરકારે શનિવારે, ગણતંત્ર દિવસની પૂર્વસંધ્યાએ, દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન – પદ્મ પુરસ્કાર 2025 માટે નામોની જાહેરાત કરી. શારદા સિન્હા, ઓસામુ સુઝુકી સહિત 7 હસ્તીઓને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા છે. પંકજ ઉધાસ અને સુશીલ મોદી સહિત 19 વ્યક્તિઓને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા છે. આ સિવાય 113 હસ્તીઓને આ વખતે પદ્મશ્રીથી સન્માનિત કરવામાં…

Read More

પદ્મ પુરસ્કાર વિજેતાઓના નામની જાહેરાત, ગુજરાતના બે મહાનુભાવોને પદ્મશ્રી મળશે

કેન્દ્ર સરકાર દર વર્ષે પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ પુરસ્કારોની જાહેરાત કરે છે. દર વર્ષની પરંપરાનુસાર આ વર્ષે પણ પદ્મ પુરસ્કારોના વિજેતાઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. આજે વિજેતાઓના નામ જાહેર થયા બાદ, માર્ચ અથવા એપ્રિલ મહિનામાં રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એવોર્ડ સમારોહમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા વિજેતાઓને પદ્મ પુરસ્કારો એનાયત કરવામાં…

Read More