
બંગાળમાં વકફ મામલે હિંસાને લઇને CM મમતા બેનર્જીએ શાંતિની કરી અપીલ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ (TMC) પ્રમુખ મમતા બેનર્જીએ પોઈલા બૈસાખીના અવસર પર મુર્શિદાબાદ હિંસા અંગે કહ્યું છે કે કાયદો પોતાના હાથમાં લેનારાઓને બક્ષવામાં આવશે નહીં. કોઈપણ લોકશાહી સમાજનો પાયો લોકોના અવાજ અને તેમના મંતવ્યો સાંભળવાના અધિકાર પર રહેલો છે. દરેક વ્યક્તિને લોકતાંત્રિક રીતે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાનો અધિકાર છે, પરંતુ કાયદાનું…