લોકસભામાં ‘ઓપરેશન સિંદૂર’પર ચર્ચા, પહેલગામના 3 આતંકવાદીઓ ઠાર

પહેલગામના 3 આતંકવાદીઓ ઠાર:  સંસદના ચોમાસુ સત્રનો સાતમો દિવસ છે. આજે લોકસભામાં ફરીથી ઓપરેશન સિંદૂર પર ચર્ચા થશે. ગૃહમંત્રી અમિત શાહ વિપક્ષના પ્રશ્નોના જવાબ આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાંજે સમાપન ભાષણ આપશે. રાજ્યસભામાં પણ પહેલગામ હુમલા અને ઓપરેશન સિંદૂર પર ચર્ચા મંગળવારથી શરૂ થશે. રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવા માટે કોંગ્રેસને 16 કલાકમાંથી બે…

Read More