સાંસદ રામચંદ્ર જાંગરા

પહેલગામ હુમલા પર ભાજપ સાંસદ જાંગરાનું વિવાદિત નિવેદન

હરિયાણાના ભાજપના રાજ્યસભા સાંસદ રામચંદ્ર જાંગરા એ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે પહેલગામમાં મહિલાઓએ આતંકવાદીઓ સામે લડવું જોઈતું હતું. જો સ્ત્રીઓ હાથ જોડીને લડી હોત તો ઓછા લોકો મૃત્યુ પામ્યા હોત. દેવી અહલ્યાબાઈ હોલકરની જન્મજયંતિ પર ભિવાનીમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આ નિવેદન આપવામાં આવ્યું હતું. આ…

Read More
ઓપરેશન સિંદૂર

ઓપરેશન સિંદૂરમાં આ 5 મોટા આતંકવાદીઓ માર્યા ગયા

ઓપરેશન સિંદૂર હેઠળ ભારત દ્વારા માર્યા ગયેલા પાકિસ્તાની આતંકવાદીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સેનાની સ્ટ્રાઈકમાં 5 મોટા આતંકવાદીઓ માર્યા ગયા છે. જેમાં મુદસ્સર ખાડિયાન, ખાલિદ, હાફિઝ જમીલ, યુસુફ અઝહર અને હસન ખાનના નામ સામેલ છે.આ બધા આતંકવાદીઓ લશ્કર અને જૈશ સાથે સંકળાયેલા હતા. જે હાફિઝ સઈદ અને મસૂદ અઝહરના નિર્દેશ પર…

Read More
Operation Sindoor

Operation Sindoor: મુફતી રિઝવાન તારાપુરીએ ભારતીય સેનાના કર્યા વખાણ, પહેલગામનો બદલો થયો પૂર્ણ

Operation Sindoor: ઓલ ઇન્ડિયા મિલ્લી કાઉન્સિલના ગુજરાત પ્રમુખ રિઝવાન તારાપુરીએ ભારતીય સેનાના “ઓપરેશન સિંદૂર”ની પ્રશંસા કરી અને કહ્યું કે આ કાર્યવાહીએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. 7 મે, 2025ના રોજ ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી ઠેકાણાં નષ્ટ કરી 100થી વધુ આતંકવાદીઓને ખતમ કર્યા, જે પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો હતો. Operation Sindoor:  મુફતી રિઝવાન…

Read More
All Party Meeting after Operation Sindoor

એર સ્ટ્રાઇક બાદ રાજનાથ સિંહનું બયાન, ‘ભારત માતા કી જય…’

ભારતે ગઈકાલે મોડી રાત્રે આતંકવાદ સામેની લડાઈનું રણશિંગું વગાડ્યું છે. આ અંતર્ગત મંગળવારે રાત્રે ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કરીને આતંકવાદ પર મોટો હુમલો કરવામાં આવ્યો. આ ઓપરેશનમાં, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને પીઓકે સ્થિત 9 આતંકવાદી ઠેકાણાઓ પર લક્ષ્યાંકિત હુમલા કર્યા છે. આ કાર્યવાહી રાત્રે 1.30 વાગ્યાની આસપાસ કરવામાં આવી હતી. આ હુમલાઓ બહાવલપુર, કોટલી અને મુઝફ્ફરાબાદમાં…

Read More
OIC સમર્થન

57 મુસ્લિમ દેશોના સંગઠને પાકિસ્તાનને ટેકો આપતાં ભારત ગુસ્સે ભરાયું, આપ્યો કડક જવાબ

OIC સમર્થન- ભારતે દક્ષિણ એશિયાની પરિસ્થિતિ પર ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન (OIC) દ્વારા જારી કરાયેલા નિવેદનને ‘વાહિયાત અને પાકિસ્તાનના ઇશારે આપવામાં આવ્યું’ ગણાવીને સખત શબ્દોમાં નકારી કાઢ્યું છે. ભારતે આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે OICનું આ નિવેદન માત્ર પક્ષપાતી નથી પરંતુ તેમાં 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો પણ કોઈ ઉલ્લેખ નથી, જેમાં…

Read More

પહેલગામ હુમલાની અસર, ગુજરાતીઓએ ચારધામ યાત્રાનું 50 ટકા બુકિંગ કરાવ્યું કેન્સલ!

ચારધામ યાત્રાનું બુકિંગ કેન્સલ- જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આવેલા પહલગામના બૈસરણ મેદાનમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મૃત્યુ થયા હતા, જેમાં ત્રણ ગુજરાતી પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે. આ હુમલામાં સુરતના શૈલેષભાઈ હિમ્મતભાઈ કળથીયા સહિત અન્ય ગુજરાતીઓએ જીવ ગુમાવ્યા, જેના કારણે ગુજરાતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ ઘટનાએ ગુજરાતી પ્રવાસીઓમાં ભયનો…

Read More
Complaint against Neha Singh Rathore

નેહા સિંહ રાઠોડ સામે ફરિયાદ, દેશ વિરોધી પોસ્ટ કરવાનો આરોપ

Complaint against Neha Singh Rathore – લખનૌમાં હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં નેહા સિંહ રાઠોડ સામે એફઆઈઆર નોંધાઈ છે. આ એફઆઈઆર તેના સોશિયલ મીડિયા પર બનેલી પોસ્ટ વિશે છે, જેમાં તેણે તાજેતરમાં પહલગમના હુમલા પર સવાલ ઉઠાવ્યા હતા. આ એફઆઈઆર કવિ અભય પ્રતાપ સિંહ ઉર્ફે અભય સિંહ નિર્ભિકે નોંધાવી છે. Complaint against Neha Singh Rathore- એફઆઈઆર જણાવે…

Read More

ઈરાનના રાષ્ટ્રપતિએ PM મોદીને ફોન કર્યો,આતંકવાદને લઇને થઇ વાતચીત!

ઈરાનના રાષ્ટ્રપતિએ પીએમ મોદીને ફોન કર્યો – જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે આતંકી હુમલો થયો હતો જેમાં 26 લોકો માર્યા ગયા હતા. આ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે, જ્યારે વિશ્વભરના દેશો આ હુમલાની નિંદા કરી રહ્યા છે અને દુઃખની આ ઘડીમાં ભારત સાથે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. આ સંબંધમાં ઈરાનના રાષ્ટ્રપતિ…

Read More

પહેલગામ આતંકી હુમલાની તપાસ NIA કરશે, ગૃહ મંત્રાલયે સોંપી જવાબદારી

પહેલગામ આતંકી હુમલાની તપાસ NIA કરશે – કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની તપાસ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને સોંપી દીધી છે. ગૃહ મંત્રાલય (MHA) એ આ સંબંધમાં સત્તાવાર સૂચના જારી કરી છે. હવે NIA આ મામલે ઔપચારિક રીતે કેસ નોંધશે અને વિગતવાર તપાસ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર NIAની ટીમ પહેલગામમાં પહેલાથી જ હાજર હતી…

Read More

ભારત સરકારે મીડિયા એડવાઇઝરી કરી જાહેર,લશ્કરી ગતિવિધિઓનું લાઈવ કવરેજ નહીં જોવા મળે!

 મીડિયા એડવાઇઝરી – પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારત સરકારે તમામ મીડિયા ચેનલોને કડક સૂચના આપી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે સંરક્ષણ કામગીરી અને સુરક્ષા દળોની પ્રવૃત્તિઓના લાઇવ કવરેજ પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્દેશ ટીવી ચેનલો, ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયા સહિત તમામ માધ્યમો પર લાગુ થશે. એડવાઈઝરીમાં શું કહેવાયું છે? સૂચના અને પ્રસારણ…

Read More