પહેલગામ હુમલાના આતંકવાદીઓની તસવીર જાહેર

પહેલગામ હુમલાનો ઉદ્દેશ્ય સાંપ્રદાયિક હિંસા ફેલાવવાનો,ઇન્ટેલિજન્સ રિપોર્ટમાં પાકિસ્તાનના કનેકશનનો ખુલાસો!

પહેલગામ હુમલાની ઇન્ટેલિજન્સ રિપોર્ટ –  જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં 28 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 20થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે સાંજે થયેલા આ ઘાતકી હત્યાકાંડમાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપી છે. વડાપ્રધાન મોદી સહિત તમામ મુખ્ય સ્તરે બેઠકોની શ્રેણી ચાલી રહી છે. અહીં આ સમગ્ર ઘટના અંગે ગુપ્ત માહિતી…

Read More

ગુજરાત મિલ્લી કાઉન્સિલના પ્રમુખ મુફતી રિઝવાન તારાપુરીએ પહેલગામ આતંકવાદી હુમલાની કરી સખત નિંદા

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મંગળવારે  રોજ થયેલા આતંકવાદી હુમલામાં 26થી વધુ પ્રવાસીઓના મોત નિપજ્યા છે. આતંકવાદીઓએ પ્રવાસીઓ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો જેમાં 26થી વધુ પ્રવાસીઓના મોત નિપજ્યા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. આ ઘટના બાદ સમગ્ર દેશ ભયભીત છે અને આતંકવાદીઓના કાયરતાપૂર્ણ કૃત્યની સખત નિંદા કરવામાં આવી રહી છે. ગુજરાત મિલ્લી કાઉન્સિલના પ્રમુખ મુફતી રિઝવાન…

Read More