ઓલ ઈન્ડિયા ઇમામ ઓર્ગેનાઈઝેશન

ઓલ ઈન્ડિયા ઇમામ ઓર્ગેનાઈઝેશને કર્યું મોટું એલાન, આતંકવાદીઓની નમાઝ-એ-જનાજા પઢાવાશે નહીં

ઓલ ઈન્ડિયા ઇમામ ઓર્ગેનાઈઝેશન- ઓલ ઈન્ડિયા ઇમામ ઓર્ગેનાઈઝેશનગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. આ હુમલામાં 25 ભારતીય નાગરિકો અને એક નેપાળી નાગરિકે જીવ ગુમાવ્યા હતા. આ પછી, દેશભરમાં ગુસ્સાની લહેર ફેલાઈ ગઈ અને ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા આતંકવાદી ઠેકાણાઓ સામે નિર્ણાયક કાર્યવાહી કરી. દેશ સંપૂર્ણ એકતા સાથે આતંકવાદ સામે ઉભો…

Read More

ભારતના મોકડ્રિલના નિર્ણયના લીધે પાકિસ્તાનમાં સન્નાટો,ડરનો માહોલ

ભારત-પાકિસ્તાન તણાવ 2025-   ૭ મે ૨૦૨૫… એ તારીખ થોડા કલાકો પછી આવશે, જ્યારે દેશમાં યુદ્ધના સાયરન વાગવાનું શરૂ થશે. સામાન્ય નાગરિકોને જાગૃત કરવા માટે એક મોકડ્રીલ યોજાશે. યુદ્ધ જેવી પરિસ્થિતિમાં ટકી રહેવા માટે તાલીમ આપવામાં આવશે પરંતુ કદાચ તમને ખબર નહીં હોય કે ભારતમાં સંભળાતા આ સાયરનનો અવાજ આખા પાકિસ્તાનમાં અનુભવાવા લાગ્યો છે. ભારતમાં વાગતા…

Read More

આતંકવાદી સમાજમાં ભાગલા પાડવા માગે છે: રાહુલ ગાંધી

પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ આજેરાહુલ ગાંધી શ્રીનગરની મુલાકાતે  ગયા છે. આ દરમિયાન તે આતંકવાદી હુમલાનો ભોગ બનેલી વ્યક્તિને પણ મળ્યો હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે આતંકવાદીઓનો ઈરાદો સમાજમાં ભાગલા પાડવાનો છે અને આપણે આતંકવાદીઓને સફળ ન થવા દઈએ. હું બધાને કહેવા માંગુ છું કે આખો દેશ સાથે છે. જે…

Read More

પહેલગામ આતંકી હુમલામાં 26ના મોત, મૃતકોની થઇ ઓળખ!

પહેલગામ આતંકી હુમલામાં 26ના મોત – જમ્મુ-કાશ્મીરના લોકપ્રિય પર્યટન સ્થળ પહેલગામમાં મંગળવારે આતંકવાદીઓએ અચાનક હુમલો કર્યો હતો. આ ભયાનક હુમલામાં 26 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઘાયલોમાં પ્રવાસીઓ અને સ્થાનિક નાગરિકો બંનેનો સમાવેશ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ હુમલાની આકરી નિંદા કરી હતી અને કહ્યું હતું કે આ…

Read More