પહેલગામ હુમલા વિરુદ્ધ એકતાનો સંદેશ: હિન્દુ મહાસંગઠના સમર્થનમાં મુસ્લિમ વેપારીઓ સ્વેચ્છાએ દુકાન બંધ રાખીને રેલીમાં જોડાયા

પહેલગામ હુમલા વિરુદ્ધ એકતાનો સંદેશ – જમ્મુ-કાશ્મીરના લોકપ્રિય પર્યટન સ્થળ પહેલગામમાં મંગળવારે આતંકવાદીઓએ અચાનક હુમલો કર્યો હતો. આ ભયાનક હુમલામાં 27 લોકોના મોત થયા હતા, આ આતંકવાદી ઘટનાને લઇને સમગ્ર દેશ હચમચી ગયો છે.દેશભરના લોકો આતંકવાદી ઘટનામાં શહીદ થયેલા લોકોને શ્રદ્વાંજલિ આપી રહ્યા છે. અમદાવાદમાં વેપારી મહા સંગઠન દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું આ…

Read More