Sarangpur Bridge will remain closed: અમદાવાદનો સારંગપુર બ્રિજ આગામી દોઢ વર્ષ સુધી બંધ રહેશે,જાણો
Sarangpur Bridge will remain closed: અમદાવાદનો સારંગપુર બ્રિજ આગામી દોઢ વર્ષ સુધી બંધ રહેશે. 2 જાન્યુઆરી, 2025 થી 30 જૂન, 2026 સુધી બંધ રહેશે. નવા બ્રિજનું કામ શરૂ થતાં બ્રિજ બંધ થઈ જશે. સારંગપુર બ્રિજ બંધ થતાં અનુપમ બ્રિજ અને કાલુપુર બ્રિજ પર ટ્રાફિક વધશે. પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું હતું. નોંધનીય છે કે…