ગુજરાતમાં હવે મધ્યાહન ભોજન સાથે વિદ્યાર્થીઓને મળશે પૌષ્ટિક અલ્પાહાર,સરકારે લીધો મોટો નિર્ણય

 પૌષ્ટિક અલ્પાહાર-  ગુજરાત રાજ્ય સરકારે એ એવો મોટો નિર્ણય લીધો છે જે રાજ્યના કરોડો વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે અગત્યનો બની શકે છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા અમલમાં લાવેલી “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના” હેઠળ હવે સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ પ્રાથમિક શાળાઓના બાલવાટિકાથી ધોરણ 8 સુધીના તમામ વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન સાથે પૌષ્ટિક અલ્પાહાર પણ મળશે. ગુજરાત…

Read More