મોડાસામાં મહિલા જન જાગૃતિ સંમેલનમાં પ્રો.મહેરુન્નીંશાએ આપ્યું મોટું નિવેદન, “મહિલાઓ સંગઠીત બની સમાજના દુષણોને આપી શકે છે જાકારો “

આજ રોજ તા.21/1/25ના સુન્ની મુસ્લિમ ઘાંચી જમાત તથા ઘાંચીવાડ મહિલા મંડળનાં ઉપક્રમે મહિલા જન જાગૃતિ સંમેલન નું આયોજન ગોષીયા હોલ, જમાલ વાવ ,મોડાસા ખાતે રાખવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં અમદાવાદ અમવા સંસ્થાના પ્રમુખ અને ડૉકટર પ્રો મહેરૂન્નીંશા મુખ્ય મહેમાન હતા . મહિલા જન જાગૃતિ કાર્યક્મમાં પ્રો.મહેરૂન્નીંશા દેસાઇ પોતાના વિચારો રજૂ કર્યા હતા, તેમણે કહ્યું આજે  મહિલાઓએ…

Read More