CJI ડીવાય ચંદ્રચુડ ફેરવેલ પાર્ટીમાં થયા ભાવુક, બાળપણ સહિતના અનેક કિસ્સાઓ સંભળાવ્યા

દેશના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ નો આજે છેલ્લો કાર્યકારી દિવસ હતો. CJI તરીકે તેમના છેલ્લા કામકાજના દિવસે, તેમણે 45 કેસોની સુનાવણી કરી. ત્યાર બાદ સાંજે વિદાય પ્રવચનમાં તેમણે તેમના બાળપણ સાથે જોડાયેલી ઘણી વાતો સંભળાવી. જ્યારે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ ભાવુક થઈ ગયા હતા તે વાર્તાઓમાં જ્યારે તે તેની માતા સાથે જોડાયેલી એક ઘટના સંભળાવી…

Read More