
રાહુલ ગાંધીએ SIR મામલે ચૂંટણી પંચ પર કર્યા આકરા પ્રહાર,કહ્યું ચૂંટણી પંચ નિષ્પક્ષ કામગીરી કરી રહી નથી
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે બિહારમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ના મુદ્દા પર ચૂંટણી પંચના નિવેદનને બકવાસ ગણાવ્યું. ચોમાસુ સત્રના ચોથા દિવસે, ઇન્ડી ગઠબંધનના ઘણા ઘટકોએ SIR મુદ્દા પર સંસદ પરિસરમાં વિરોધ કર્યો. ઉપરાંત, બંને ગૃહોની કાર્યવાહીમાં ગતિરોધ ચાલુ રહ્યો. રાહુલ ગાંધીએ શું કહ્યું? સમાચાર એજન્સી ANI સાથેની…