રાહુલ ગાંધીએ SIR મામલે ચૂંટણી પંચ પર કર્યા આકરા પ્રહાર,કહ્યું ચૂંટણી પંચ નિષ્પક્ષ કામગીરી કરી રહી નથી

લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે બિહારમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ના મુદ્દા પર ચૂંટણી પંચના નિવેદનને બકવાસ ગણાવ્યું. ચોમાસુ સત્રના ચોથા દિવસે, ઇન્ડી ગઠબંધનના ઘણા ઘટકોએ SIR મુદ્દા પર સંસદ પરિસરમાં વિરોધ કર્યો. ઉપરાંત, બંને ગૃહોની કાર્યવાહીમાં ગતિરોધ ચાલુ રહ્યો. રાહુલ ગાંધીએ શું કહ્યું? સમાચાર એજન્સી ANI સાથેની…

Read More

બિહારમાં મતદાર યાદી સુધારણા પર સુપ્રીમ કોર્ટે કહ્યું, મતદાર ID અને આધાર પણ માન્ય હોવા જોઈએ

સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન:  સુપ્રીમ કોર્ટે ગુરુવારે બિહારમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પર ચૂંટણી પંચને મતદાર ગણતરી માટે માન્ય દસ્તાવેજો તરીકે આધાર કાર્ડ, મતદાર ID અને રેશન કાર્ડનો સમાવેશ કરવા માટે વિનંતી કરી છે. કોર્ટે SIR ના સમય અને રીતને પડકારતી અનેક અરજીઓ પર વિચાર કરવા સંમતિ આપી છે. હવે આ મામલાની આગામી સુનાવણી 28 જુલાઈએ…

Read More

વૈભવ સૂર્યવંશીએ પટના એરપોર્ટ પર PM મોદી સાથે કરી મુલાકાત

વૈભવ સૂર્યવંશી PM મોદી મુલાકાત – વૈભવ સૂર્યવંશી ૩૦ મે (શુક્રવાર) ના રોજ પટના એરપોર્ટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા. વૈભવે પીએમ મોદીના ચરણ સ્પર્શ કર્યા અને તેમના આશીર્વાદ લીધા. આ દરમિયાન વૈભવના માતા-પિતા પણ હાજર હતા. ૧૪ વર્ષીય વૈભવે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની વર્તમાન સીઝનમાં રાજસ્થાન રોયલ્સ (RR) માટે શાનદાર રમી હતી. ગુજરાત…

Read More
તેજ પ્રતાપની પૂર્વ પત્ની ઐશ્વર્યા

તેજ પ્રતાપની પૂર્વ પત્નીએ લાલુના પરિવાર પર લગાવ્યા આરોપ,આ નાટક ફક્ત ચૂંટણી સ્ટંટ

તેજ પ્રતાપની પૂર્વ પત્ની ઐશ્વર્યા- બિહારના રાજકારણમાં ફરી એકવાર ભૂકંપ આવ્યો છે. આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવની ભૂતપૂર્વ પત્ની ઐશ્વર્યા  લાલુ પરિવાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. સોમવારે (26 મે) પટનામાં એક પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે તેજ પ્રતાપને પાર્ટી અને પરિવારમાંથી હાંકી કાઢવા એ માત્ર એક ચૂંટણી નાટક…

Read More

બિહારમાં કોંગ્રેસ ફ્રન્ટ ફૂટ પર રમશે, તેજસ્વીને દિલ્હી બોલાવીને આપ્યા સંકેત

રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના નેતા તેજસ્વી યાદવને દિલ્હી બોલાવીને કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે તે બિહારમાં ફ્રન્ટ ફૂટ પર રમશે. રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ મંગળવારે પટનામાં મહાગઠબંધનની બેઠક પહેલા મળ્યા હતા. અગાઉ કોંગ્રેસીઓ ચૂંટણીના પ્રશ્નો ઉકેલવા લાલુના દરબારમાં જતા હતા. તો લાલુના પક્ષે ઉપરનો હાથ હતો. હવે બદલાયેલી કાર્યશૈલી સાથે કોંગ્રેસ આરજેડી સાથે તેની…

Read More

વકફ બિલ પર નીતિશ કુમારના સમર્થનથી બિહારમાં રાજકિય ભૂકંપ,4 મુસ્લિમ નેતાઓએ JDUમાંથી આપ્યું રાજીનામું

બિહારનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે અને આ વખતે તેનું કારણ છે વકફ સુધારા બિલ પર નીતિશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઇટેડ (JDU)નું સમર્થન. આ નિર્ણયથી પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે. ખાસ કરીને મુસ્લિમ સમાજના આગેવાનો અને કાર્યકરોમાં અસંતોષની લહેર જોવા મળી રહી છે. મામલો એટલો વધી ગયો કે JDUના લઘુમતી સેલ સાથે જોડાયેલા ચાર…

Read More

બ્લેક કમાન્ડોએ બિલ્ડિંગને ઘેરી, પટનામાં 4 બદમાશો વચ્ચે એન્કાઉન્ટર શરૂ!

બિહારની રાજધાની પટનામાં પોલીસ અને બદમાશો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. પટના STFએ એક ઘરની અંદર બેઠેલા બદમાશોને ઘેરી લીધા છે. પટનાના કાંકરબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત આ ઘરમાં બંને તરફથી ફાયરિંગ થઈ રહ્યું છે. રામ લખન પથ પર આવેલા આ ઘરની અંદર ચાર ગુનેગારો છુપાયેલા છે અને અંદરથી ફાયરિંગ કરી રહ્યા છે. પોલીસે સમગ્ર…

Read More

‘પુષ્પા 2 ધ રૂલ’ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં ભીડ બેકાબૂ, પોલીસે લાઠીચાર્જ કર્યો

  પુષ્પા 2 ધ રૂલ – પટનાના ગાંધી મેદાન ખાતે ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં ભારે ભીડ એકઠી થઈ હતી. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્નાની એક ઝલક મેળવવા માટે લોકો પડાપડી કરી રહ્યા હતા. ભીડને કાબૂ બહાર જતી જોઈને પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ભીડ કાબૂ બહાર જતી જોઈને…

Read More

છઠ સ્પેશિયલ ટ્રેનોને લઈને IRCTCએ લીધો મોટો નિર્ણય, ‘નોન વેજ’ને ટ્રેનોમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં

છઠ પૂજાને ધ્યાનમાં રાખીને IRCTCએ મોટો નિર્ણય લીધો છે. રેલવેએ કહ્યું કે છઠ સ્પેશિયલ ટ્રેનોમાં નોન-વેજ ફૂડ આપવામાં આવશે નહીં. રેલવેનો આ નિર્ણય છઠ પૂજાના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. તેનો ઉદ્દેશ્ય લોકોની માન્યતાઓનું સન્માન કરવાનો છે. IRCTC દ્વારા સંચાલિત ટ્રેનોમાં માત્ર વેજ ફૂડ જ પીરસવામાં આવશે, જેથી છઠના તહેવારની પવિત્રતા…

Read More

ભાગલપુરમાં મંદિરની મૂર્તિઓ તોડવા પર ભારે હંગામો, ટોળાએ પોલીસ સ્ટેશનનો કર્યો ઘેરાવ

ભાગલપુર ના સનહૌલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા શિવ મંદિરમાં અનેક દેવી-દેવતાઓની પ્રતિમાઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રોષે ભરાયેલા લોકોએ પોલીસની કાર્યશૈલી પર પણ સવાલો ઉઠાવ્યા હતા અને રસ્તા પર ઉતરીને હોબાળો મચાવ્યો હતો. સનહૌલા મુખ્ય બજાર સંપૂર્ણપણે બંધ છે. અનેક પોલીસ સ્ટેશનોની ટીમો…

Read More