ભાગલપુરમાં મંદિરની મૂર્તિઓ તોડવા પર ભારે હંગામો, ટોળાએ પોલીસ સ્ટેશનનો કર્યો ઘેરાવ

ભાગલપુર ના સનહૌલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા શિવ મંદિરમાં અનેક દેવી-દેવતાઓની પ્રતિમાઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રોષે ભરાયેલા લોકોએ પોલીસની કાર્યશૈલી પર પણ સવાલો ઉઠાવ્યા હતા અને રસ્તા પર ઉતરીને હોબાળો મચાવ્યો હતો. સનહૌલા મુખ્ય બજાર સંપૂર્ણપણે બંધ છે. અનેક પોલીસ સ્ટેશનોની ટીમો…

Read More

આ સાંસદે આપી ખુલ્લી ચેલેન્જ, ‘લોરેન્સ બિશ્નોઈ અને તેના નેટવર્કને 24 કલાકમાં જ કરી નાખું ખતમ’

 સાંસદે  શનિવારે રાત્રે મહારાષ્ટ્રના મુખ્ય રાજકીય પક્ષ NCPના નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મુંબઈના બાંદ્રા વિસ્તારમાં જ્યારે તે પોતાના પુત્રની ઓફિસ છોડીને ક્યાંક જઈ રહ્યો હતો ત્યારે ત્રણ બદમાશોએ તેના પર ગોળીબાર કર્યો હતો. બાબા સિદ્દીકીને ઘણી ગોળીઓ વાગી, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો. તેને તાત્કાલિક લીલાવતી હોસ્પિટલમાં લઈ…

Read More