મૌલાના મદનીએ બુલડોઝર કાર્યવાહી પર SCના નિર્ણયનું કર્યું સ્વાગત

મૌલાના મદની-    હવે દેશમાં ગુનેગારો પર થઈ રહેલી બુલડોઝર કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો છે. વાસ્તવમાં, સુપ્રીમ કોર્ટની બે જજની બેન્ચે બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિબંધ મૂક્યો છે. કોર્ટે કહ્યું છે કે મનસ્વી રીતે કોઈનું ઘર તોડવું એ કાયદાનું ઉલ્લંઘન છે. મનસ્વી રીતે કોઈની સંપત્તિનો નાશ કરી શકાતો નથી. જો કોઈ વ્યક્તિ દોષિત સાબિત થાય…

Read More

સુપ્રીમ કોર્ટે બુલડોઝર કાર્યવાહી પર આપ્યો મોટો ચૂકાદો, મકાન તોડવું કાયદાનું ઉલ્લંઘન!

બુલડોઝર પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવવા લાગ્યો છે. 2 જજોની બેન્ચ આ ચુકાદો આપી રહી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજ્યોમાં કાયદાનું શાસન હોવું જોઈએ. કોઈની મિલકત મનસ્વી રીતે લઈ શકતા નથી. જો કોઈ દોષિત હોય તો પણ કાયદેસર રીતે મકાન તોડી શકાય છે. આરોપી અને દોષિત બનવું એ ઘર તોડવાનો આધાર નથી. સુપ્રીમ કોર્ટે…

Read More
બુલડોઝર

ગુજરાતમાં બુલડોઝર કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી, ઓરોપીને સજા આપવાનું કામ છે કોર્ટનું!

સુપ્રીમ કોર્ટે એક મહિનામાં બીજી વખત બુલડોઝર ની કાર્યવાહી પર કડક ટિપ્પણી કરી છે. તેમણે બુલડોઝરનો ઉપયોગ કરવાની ધમકી ન આપવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે કહ્યું હતું કે ગુનામાં કથિત સંડોવણી મિલકતને તોડી પાડવાનું કારણ નથી. સર્વોચ્ચ અદાલતે ગુજરાતની નાગરિક સંસ્થાને યથાસ્થિતિ જાળવી રાખવા અને ફોજદારી કેસમાં આરોપીના ઘરને બુલડોઝ કરવાની ધમકી ન આપવાનો…

Read More