મુકુલ દેવ નિધન

પ્રખ્યાત અભિનેતા મુકુલ દેવનું 54 વર્ષે નિધન,શોકમાં પરિવાર

 મુકુલ દેવ નિધન- મનોરંજન ઉદ્યોગમાંથી ખૂબ જ દુઃખદ સમાચાર આવી રહ્યા છે. પ્રખ્યાત ફિલ્મ અને ટીવી અભિનેતા મુકુલ દેવનું ગઈકાલે મોડી રાત્રે નિધન થયું. અભિનેતાએ ૫૪ વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. અભિનેતાના મૃત્યુના સમાચાર મળતા જ ફિલ્મ ઉદ્યોગમાં શોકનું મોજું ફરી વળ્યું. અભિનેતાના પરિવારને પણ મોટો આંચકો લાગ્યો છે. મુકુલ બીમાર હતા અને તેમની સારવાર…

Read More

અભિનેતા રાજકુમારની અંતિમ ઇચ્છા આ હતી,જાણો

રાજકુમારની અંતિમ ઇચ્છા – સ્વર્ગસ્થ અભિનેતા રાજકુમાર ખૂબ જ સ્પષ્ટવક્તા વ્યક્તિ હતા. તેમણે અમિતાભ બચ્ચન, સલમાન ખાન અને ગોવિંદા જેવા સુપરસ્ટારનું મોઢા પર અપમાન કર્યું હતું. તેમની સાથે જોડાયેલી ઘણી વાર્તાઓ ખૂબ પ્રખ્યાત છે. પરંતુ તમને નવાઈ લાગશે કે આ અભિનેતા પોતાના મોત અંગે કોઇને ખબર ન પડે અંતિમ સંસ્કાર બાદમાં જણાવજો. તેમણે આનું કારણ…

Read More

અભિનેતા મનોજ કુમારનું નિધન, 87 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અને ફિલ્મ નિર્માતા મનોજ કુમારનું નિધન થયું છે. આ દુખદ સમાચાર આવતા જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. ANIના અહેવાલ મુજબ, અભિનેતાએ મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં 87 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. દેખીતી રીતે જ મનોજ કુમાર ઇન્ડસ્ટ્રીમાં તેમની દેશભક્તિ માટે જાણીતા હતા. તેમના ચાહકો તેમને ‘ભારત કુમાર’…

Read More

આ સુપરસ્ટાર શ્રીદેવીના પ્રેમમાં હતા, આ કારણથી ન કર્યો ઇઝહાર

શ્રીદેવી નું નામ બોલિવૂડની મોટી અભિનેત્રીઓમાં સામેલ છે, તેમણે પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. તેના વ્યાવસાયિક જીવનની સાથે, અભિનેત્રીના અંગત જીવનની પણ લોકોમાં ખૂબ ચર્ચા થઈ. શ્રીદેવીનું નામ અભિનેતા મિથુન ચક્રવર્તી સાથે જોડાયું હતું, એવું કહેવામાં આવતું હતું કે બંને તેમના સંબંધોને લઈને ગંભીર હતા, જોકે, થોડા સમય પછી બંને એકબીજાથી અલગ થઈ…

Read More

અદિતિ રાવ હૈદરીના પતિ સિદ્ધાર્થ સાથેના ખાસ પળોના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ

અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ સૂર્યનારાયણે 16 સપ્ટેમ્બર 2024ના રોજ તેમના લગ્નની જાહેરાત કરીને ચાહકોને રોમાંચિત કર્યા હતા. ત્યારબાદ બંનેએ તેલંગાણાના 400 વર્ષ જૂના મંદિરમાં લગ્ન કર્યા. સમારોહમાં માત્ર ખાસ લોકો જ હાજર રહ્યા હતા. સાદા લગ્ને સૌના દિલ જીતી લીધા હતા. આ કપલે ફરી એકવાર લગ્ન કરી લીધા છે. તેણે 27 નવેમ્બરના રોજ અલીલા…

Read More

‘પુષ્પા 2 ધ રૂલ’એ રિલીઝ થતા પહેલા જ કમાણીમાં બનાવ્યો રેકોર્ડ, જવાન અને RRRને પાછળ છોડી દીધી

અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2: ધ રૂલ’ ને સિનેમાઘરોમાં રિલીઝ થવામાં હજુ નવ દિવસ બાકી છે, આ ફિલ્મ આજથી બરાબર 10માં દિવસે રિલીઝ થશે. રિલીઝ પહેલા જ આ ફિલ્મ બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ તોડવા માટે તૈયાર છે. આ ફિલ્મ વિશ્વભરમાં ભવ્ય રીલીઝ માટે તૈયાર છે અને તે પહેલા જ ભારતમાં જ નહીં પરંતુ અમેરિકામાં પણ એડવાન્સ…

Read More

સૂર્યાની અને બોબી દેઓલની કંગુવા ફિલ્મ કેવી છે, જાણો રિવ્યુ

સુપરસ્ટાર સૂર્યાની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘કંગુવા’ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મની ચાહકો બે કારણોસર આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. એક તો આ સૂર્યાની ફિલ્મ છે અને બીજું, અઢી વર્ષ પછી તે લીડ રોલમાં જોવા મળી રહ્યો છે. ફિલ્મનું પોસ્ટર જોતાની સાથે જ ચાહકો તેને જોવા માટે ઉત્સાહિત થઈ ગયા હતા. ફિલ્મને રસપ્રદ…

Read More

સલમાન ખાન બાદ હવે કિંગ ખાન શાહરૂખને જાનથી મારી નાંખવાની મળી ધમકી!

  કિંગ ખાન શાહરૂખ ખાન –  શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. અભિનેતાને ફોન કરીને ધમકી આપવામાં આવી છે. બોલિવૂડ એક્ટર સલમાન ખાન ઘણા દિવસોથી ગેંગસ્ટર્સના નિશાના પર છે. સલમાનના નામે એક પછી એક ધમકીઓ આવી રહી છે. અભિનેતાની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને પોલીસ આ કેસની ઝડપથી તપાસ કરી રહી છે…

Read More

દિવાળીના તહેવાર પર રિલીઝ થયેલી સિંઘમ અગેઇનના રિવ્યુ વિશે જાણો

હિન્દી સિનેમાની લોકપ્રિય ફ્રેન્ચાઇઝી ફિલ્મ સિંઘમ, સિંઘમ અગેઇન નો ત્રીજો ભાગ સિનેમાઘરોમાં આવી ગયો છે. આ વખતે આ એક્શન ડ્રામા ફિલ્મની વાર્તામાં રામાયણ પણ ઉમેરવામાં આવી છે. દેશભક્તિ પણ આ ફિલ્મમાં અડધો ડઝન સુપરસ્ટાર કલાકારોનો જમાવડો છે. એકંદરે, આ ફિલ્મને લાર્જર ધેન લાઈફ બનાવવા માટે, દિગ્દર્શક રોહિત શેટ્ટીએ તમામ મસાલા મૂક્યા હતા, એવી અપેક્ષા હતી…

Read More

ફેમસ ફેશન ડિઝાઈનર રોહિત બલનું નિધન, બે અઠવાડિયા પહેલા જ કર્યો ‘કમબેક શો’

રોહિત બલ  દિવાળીના અવસર પર મનોરંજન જગતમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત ફેશન ડિઝાઇનર રોહિત બલનું નિધન થયું છે. તેઓ ગત વર્ષથી હૃદય સંબંધિત બિમારીથી પીડિત હતા. રોહિતને ICUમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેમના નિધનના અચાનક સમાચારથી ચાહકોને આઘાત લાગ્યો છે. ફેશન ડિઝાઇન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ રોહિતના નિધન પર શોક વ્યક્ત કર્યો છે….

Read More