આ 4 હસ્તીઓ રાજ્યસભામાં જશે, રાષ્ટ્રપતિ મુર્મુએ તેમને નોમિનેટ કર્યા

રાજ્યસભા : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજ્યસભા માટે ચાર નવા સભ્યોની નિમણૂક કરી છે. આમાં જાણીતા વકીલ ઉજ્જવલ નિકમ, ભૂતપૂર્વ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા, ઇતિહાસકાર ડૉ. મીનાક્ષી જૈન અને કેરળના સામાજિક કાર્યકર સી. સદાનંદન માસ્ટરનો સમાવેશ થાય છે. ઉજ્જવલ નિકમ એક જાણીતા વકીલ છે રાજ્યસભા: ઉજ્જવલ નિકમ 26/11 મુંબઈ હુમલા કેસ સહિત ઘણા હાઇ-પ્રોફાઇલ ફોજદારી કેસોમાં…

Read More

સોનિયા ગાંધીએ 15 જુલાઈએ કોંગ્રેસની બેઠક બોલાવી, ચોમાસુ સત્ર માટે રણનીતિ નક્કી કરાશે

ચોમાસુ સત્ર: કોંગ્રેસ સંસદીય દળના નેતા સોનિયા ગાંધીએ ચોમાસુ સત્ર માટે પાર્ટીની રણનીતિ નક્કી કરવા માટે 15 જુલાઈએ એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. આ બેઠક તેમના નિવાસસ્થાન 10 જનપથ ખાતે યોજાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓ આ બેઠકમાં હાજરી આપશે. તમને જણાવી દઈએ…

Read More

ગંભીરા બ્રિજ દુર્ઘટના: તંત્રએ બંધ કર્યો વાહન વ્યવહાર, જાણો નવો રૂટ

ગંભીરા બ્રિજ દુર્ઘટના:  મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે તૂટી પડ્યો, જેના કારણે આ રૂટ પર તમામ પ્રકારના વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ઋતુરાજ દેસાઈ દ્વારા જાહેરનામું બહાર પાડીને જણાવાયું છે કે, ગંભીરા બ્રિજ પુનઃકાર્યરત ન થાય ત્યાં સુધી આ માર્ગ બંધ રહેશે….

Read More

વિસાવદર અને કડી વિધાનસભા પેટાચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા અને ભાજપના રાજેશ ચાવડાનો ભવ્ય વિજય

વિસાવદર અને કડી પેટાચૂંટણી પરિણામ: વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ શાનદાર વિજય હાંસલ કર્યો છે. 21 રાઉન્ડની મતગણતરી બાદ ગોપાલ ઇટાલિયાએ 17,581 મતોની જંગી લીડ સાથે ભાજપ અને કોંગ્રેસને પછાડી દીધા. આમ આદમી પાર્ટીને કુલ 75,906 મતો મળ્યા, જ્યારે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને 58,325 અને કોંગ્રેસના નીતિન રાણપરિયાને 5,491 મતો…

Read More

રાહુલ ગાંધીએ સીઝફાયરને લઇને સરકાર પર કસ્ચો તંજ, PM મોદી ટ્રમ્પ સામે સરેન્ડર થયા

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી મંગળવારે મધ્યપ્રદેશ પહોંચ્યા હતા. અહીં તેમણે પાર્ટીને પાયાના સ્તરે મજબૂત બનાવવા અને કાર્યકરોમાં નવો ઉત્સાહ લાવવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી રહેલા અભિયાનનું નેતૃત્વ કર્યું હતું. આગામી 2028 વિધાનસભા ચૂંટણીની તૈયારીના ભાગ રૂપે રાહુલ ગાંધીની આ મુલાકાત રાજકીય દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દરમિયાન, રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યકર્તા સંમેલનને…

Read More

કડી વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીએ જાહેર કર્યો ઉમેદવાર,કોંગ્રેસ-ભાજપના સમીકરણ બગાડશે!

કડી વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીનો માહોલ ગરમાયો છે. ગુજરાતની આ બેઠક પર રાજકીય પક્ષો પોતાની રણનીતિ સાથે મેદાને ઉતરી રહ્યા છે. ચૂંટણીપંચે કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો માટે 19 જૂન, 2025ના રોજ પેટાચૂંટણી અને 23 જૂન, 2025ના રોજ પરિણામની જાહેરાત કરી છે. આ ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામવાની શક્યતા છે, જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી…

Read More
PM નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો

ગાંધીનગરમાં PM નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો

PM નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો- વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે. ગઈકાલે ત્રણ ભવ્ય રોડ શો અને બે જાહેરસભાઓ બાદ, આજે તેમના દિવસની શરૂઆત ગાંધીનગરમાં ભવ્ય રોડ શો સાથે થઈ. રાજભવનથી શરૂ થયેલો આ રોડ શો અભિલેખાગાર, સેક્ટર 17 લાઈબ્રેરી, ઘ-4, ઘ-3 અંડરપાસ થઈને મહાત્મા મંદિર ખાતે સમાપ્ત થયો. ઉષ્માભર્યું સ્વાગત અને…

Read More
કડી અને વિસાવદર બેઠકોની પેટા ચૂંટણી

ગુજરાતમાં કડી અને વિસાવદર બેઠકોની પેટા ચૂંટણીની તારીખ જાહેર, 19 જૂને મતદાન

 કડી અને વિસાવદર બેઠકોની પેટા ચૂંટણી- ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી બે બેઠકો, કડી અને વિસાવદર, પર પેટાચૂંટણીની તારીખોની જાહેરાત ભારતીય ચૂંટણી પંચ (ECI) દ્વારા કરવામાં આવી છે. આ ચૂંટણીઓ 19 જૂન, 2025ના રોજ યોજાશે, જ્યારે 23 જૂન, 2025ના રોજ મતગણતરી હાથ ધરાશે. આ બેઠકો પર લાંબા સમયથી પેટાચૂંટણીની રાહ જોવાઈ રહી હતી, અને હવે આ…

Read More
સાંસદ રામચંદ્ર જાંગરા

પહેલગામ હુમલા પર ભાજપ સાંસદ જાંગરાનું વિવાદિત નિવેદન

હરિયાણાના ભાજપના રાજ્યસભા સાંસદ રામચંદ્ર જાંગરા એ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે પહેલગામમાં મહિલાઓએ આતંકવાદીઓ સામે લડવું જોઈતું હતું. જો સ્ત્રીઓ હાથ જોડીને લડી હોત તો ઓછા લોકો મૃત્યુ પામ્યા હોત. દેવી અહલ્યાબાઈ હોલકરની જન્મજયંતિ પર ભિવાનીમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આ નિવેદન આપવામાં આવ્યું હતું. આ…

Read More
ઓપરેશન સિંદૂર

ઓપરેશન સિંદૂર પહેલા પાકિસ્તાનને કેમ જાણ કરવામાં આવી! કોંગ્રેસ સરકારને પૂછશે આ 10 સવાલ

પહેલગામ આતંકવાદી હુમલા પછી, ભારતીય સશસ્ત્ર દળો દ્વારા ‘ઓપરેશન સિંદૂર’ સુધી, વિપક્ષ કેન્દ્ર સરકારને તેના કાર્યો માટે પાકિસ્તાનને યોગ્ય જવાબ આપવા માટે સમર્થન આપી રહ્યું હતું. હવે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ છે, સરહદ પર શાંતિ છે, પરંતુ ઓપરેશન સિંદૂર સમાપ્ત થયું ત્યાં સુધીમાં રાજકીય પક્ષોની એકતા પણ ખંડિત થઈ ગઈ હતી. હવે શાસક પક્ષ અને…

Read More