અમિત શાહે આપ્યા રાજ્યના મુખ્યમંત્રીઓને આપ્યા નિર્દેશ, પાકિસ્તાનીઓને શોધીને પાછા મોકલો

પાકિસ્તાનીઓને પાછા મોકલો – જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયે પાકિસ્તાનને લગતા તમામ વિઝા રદ કરવાના નિર્દેશ આપ્યા છે.આ સંદર્ભમાં ગૃહમંત્રી અમિત શાહે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી છે. અમિત શાહે મુખ્યમંત્રીઓને કહ્યું છે કે તેઓ શક્ય તેટલી વહેલી તકે પાકિસ્તાનના લોકોને પોતપોતાના…

Read More

PM મોદીની ખુલ્લી ચેતવણીઃઆતંકવાદીઓનો જડમૂળથી કરી નાંખીશું ખાત્મો

PM મોદીની ખુલ્લી ચેતવણી  પહેલગામ આતંકી હુમલા બાદ બિહારની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની સાથે સાથે સમગ્ર વિશ્વને સંદેશ આપ્યો છે કે હવે આતંકવાદને જડમૂળથી ખતમ કરવાનો સમય આવી ગયો છે. પીએમ નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કહ્યું કે દેશના દુશ્મનોએ ભારતની આત્મા પર હુમલો કરવાની હિંમત કરી છે. હું સ્પષ્ટપણે કહી રહ્યો છું કે, જે…

Read More

સૈયદ હુસૈને એકલા હાથે આતંકવાદીઓ સામે બાથભીડી દીધી,પ્રવાસીઓને બચાવવા માટે શહાદત વહોરી

સૈયદ હુસૈન – ‘ધરતી પરનું સ્વર્ગ’ કાશ્મીર ફરી એકવાર આતંકવાદીઓના કાયરતાપૂર્ણ કૃત્યથી ‘લાલ’ થઈ ગયું છે. 22 એપ્રિલ મંગળવારના રોજ પહેલગામમાં થયેલા હુમલાને કારણે દેશભરમાં ગુસ્સાનું વાતાવરણ છે. આ હૃદયદ્રાવક ઘટનામાં, 26 લોકો માર્યા ગયા જેઓ તેમના પરિવાર સાથે તેમના જીવનની કેટલીક સુંદર ક્ષણો પસાર કરવા માટે ઘાટીમાં ગયા હતા. આ 26 લોકોમાં એક વ્યક્તિ…

Read More

પહેલગામમાં આતંકી હુમલા બાદ ગુજરાતમાં હાઇ એલર્ટ,સુરક્ષામાં કરાયો વધારો

ગુજરાતમાં હાઇ એલર્ટ – જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં 28 લોકોનાં મોત થયાં છે, જેમાં ત્રણ ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. આ હુમલાને પગલે કાશ્મીરમાં સેના અને પોલીસ હાઈ એલર્ટ પર છે, જ્યારે દેશભરમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. ગુજરાતમાં અંબાજી, દ્વારકા, સોમનાથ અને પાવાગઢ જેવાં ધાર્મિક સ્થળોની સુરક્ષામાં ખાસ વધારો કરાયો છે….

Read More

પહેલગામ આતંકવાદી હુમલામાં 3 ગુજરાતીઓના મોત

પહેલગામ આતંકી હુમલો-  જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકી હુમલામાં 25થી વધુ લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 12થી વધુ લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં ગુજરાતના ત્રણ નાગરિકોનો પણ સમાવેશ થાય છે. આ હુમલામાં ભાવનગરના યતીશભાઈ સુધીરભાઈ પરમાર (45) અને તેમના પુત્ર સ્મિત યતીશભાઈ પરમાર (17) તેમજ સુરતના શૈલેષભાઈ હિંમતભાઈ કળથિયાનું મોત થયું હોવાની પુષ્ટિ થઈ છે. ભાવનગરના…

Read More

ભારત પાકિસ્તાન સાથે વેપાર અને વિઝા પર લગાવી શકે છે પ્રતિબંધ!

ભારત પાકિસ્તાન પર લગાવશે પ્રતિબંધ – જમ્મુ-કાશ્મીરના પહલગામમાં મોટો આતંકી હુમલો થયો છે. મંગળવારે (22 એપ્રિલ) બપોરે, સેનાની યુનિફોર્મ પહેરેલા આતંકવાદીઓએ બેયરસન વેલીમાં પ્રવાસીઓના જૂથ પર ગોળીબાર કર્યો હતોઆ ઘટનામાં 26 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આ પહેલગામ આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાંખ્યો છે. ભારત સરકાર પાકિસ્તાન સામે કડક…

Read More
પહેલગામ હુમલાના આતંકવાદીઓની તસવીર જાહેર

પહેલગામ હુમલાનો ઉદ્દેશ્ય સાંપ્રદાયિક હિંસા ફેલાવવાનો,ઇન્ટેલિજન્સ રિપોર્ટમાં પાકિસ્તાનના કનેકશનનો ખુલાસો!

પહેલગામ હુમલાની ઇન્ટેલિજન્સ રિપોર્ટ –  જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં 28 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 20થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે સાંજે થયેલા આ ઘાતકી હત્યાકાંડમાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપી છે. વડાપ્રધાન મોદી સહિત તમામ મુખ્ય સ્તરે બેઠકોની શ્રેણી ચાલી રહી છે. અહીં આ સમગ્ર ઘટના અંગે ગુપ્ત માહિતી…

Read More
પહેલગામ હુમલાના આતંકવાદીઓની તસવીર જાહેર

પહેલગામ હુમલામાં સંડોવાયેલા આતંકવાદીઓની તસવીરો જાહેર, સુરક્ષા એજન્સીઓ શોધખોળ કરી શરૂ

પહેલગામ હુમલાના આતંકવાદીઓની તસવીર જાહેર-  સુરક્ષા એજન્સીઓએ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મંગળવારે થયેલા જઘન્ય હુમલામાં સામેલ ચાર આતંકવાદીઓની તસવીરો જાહેર કરી છે. આ હુમલામાં 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા. આ તમામ આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા છે અને તેમાંથી ઓછામાં ઓછા બે વિદેશી હોવાનું માનવામાં આવે છે. સુરક્ષા એજન્સીઓ આ આતંકીઓને પકડવા અને આ ભયાનક હુમલા પાછળનું કારણ…

Read More

પહેલગામ આતંકી હુમલામાં 26ના મોત, મૃતકોની થઇ ઓળખ!

પહેલગામ આતંકી હુમલામાં 26ના મોત – જમ્મુ-કાશ્મીરના લોકપ્રિય પર્યટન સ્થળ પહેલગામમાં મંગળવારે આતંકવાદીઓએ અચાનક હુમલો કર્યો હતો. આ ભયાનક હુમલામાં 26 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઘાયલોમાં પ્રવાસીઓ અને સ્થાનિક નાગરિકો બંનેનો સમાવેશ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ હુમલાની આકરી નિંદા કરી હતી અને કહ્યું હતું કે આ…

Read More

પહેલગામ આતંકવાદી હુમલામાં મોટો ખુલાસો,લશ્કર-એ-તૈયબાની સાજિશ, હોટલની કરી રેકી

લશ્કર-એ-તૈયબાની સાજિશ -કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને મોટો ખુલાસો થયો છે. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનના આતંકવાદી સંગઠનોએ એપ્રિલના પ્રથમ સપ્તાહમાં કાશ્મીરમાં કેટલાક પર્યટન સ્થળો, ખાસ કરીને હોટલોની રેકી કરી હતી. કાશ્મીરના આ પર્યટન સ્થળોમાં પહેલગામની કેટલીક હોટલો પણ સામેલ હતી. સુરક્ષા એજન્સીઓને આ મામલે પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા પર શંકા છે. 1 થી…

Read More