વિદેશ મંત્રી એસ જયશંકર પાકિસ્તાનના PM શાહબાઝ શરીફને મળ્યા, વીડિયો સામે આવ્યો

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર પાકિસ્તાનના પ્રવાસે છે. અહીં તેઓ મંગળવારે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને મળ્યા હતા. બેઠક દરમિયાન બંને નેતાઓએ એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. તમને જણાવી દઈએ કે વિદેશ મંત્રી એસ જયશંકર શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના સંમેલનમાં ભાગ લેવા ઈસ્લામાબાદ ગયા છે. આ દરમિયાન પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે SCO સભ્ય દેશોના પ્રતિનિધિઓના સન્માનમાં તેમના…

Read More

બાંગ્લાદેશ સામે ભારતનો કડક સંદેશ, હિંદુઓની સુરક્ષા કરે !

  ભારતનો કડક સંદેશ- ભારતે શનિવારે બાંગ્લાદેશ માં ચાલી રહેલા દુર્ગા પૂજા ઉત્સવ દરમિયાન હિન્દુ મંદિરો અને પૂજા મંડપ પર થયેલા હુમલા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. ભારતીય વિદેશ મંત્રાલય (MEA) એ હુમલાની નિંદા કરતા કડક નિવેદન જારી કર્યું અને બાંગ્લાદેશ સરકારને તેના લઘુમતી હિન્દુ સમુદાયની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ કરી.   ભારતનો કડક…

Read More

આ કારણથી રતન ટાટાના લગ્ન થઇ શક્યા નહીં! જાણો તેમની લવસ્ટોરી વિશે

વિશ્વ વિખ્યાત ઉદ્યોગપતિ અને ટાટા સન્સના માનદ અધ્યક્ષ રતન ટાટાનું બુધવારે 86 વર્ષની વયે અવસાન થયું. રતન ટાટાને ઉંમર સંબંધિત સમસ્યાઓના કારણે થોડા દિવસો પહેલા મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આદરણીય અને અગ્રણી ઉદ્યોગપતિ રતન ટાટા ભારત સહિત સમગ્ર વિશ્વમાં તેમના પરોપકારી કાર્યો માટે જાણીતા હતા. બધા જાણે છે કે રતન ટાટાએ…

Read More
નવરાત્રી

ભારતના આ સ્થળો પર અલગ-અલગ રીતે ઉજવાય છે નવરાત્રી,જાણો

આ વર્ષે 3જી સપ્ટેમ્બરથી શારદીય નવરાત્રી  શરૂ થઈ રહી છે અને 12મી ઓક્ટોબરે દશેરાની ઉજવણી થશે. આ સમયગાળા દરમિયાન,    શારદીય નવરાત્રી નવરાત્રી  દેશભરમાં અલગ રીતે ઉજવવામાં આવે છે. આ તહેવારને લઈને લોકોમાં અલગ જ ઉત્તેજના અને ઉત્સાહ જોવા મળે છે. ભારતના જુદા જુદા સ્થળોએ નવરાત્રી ની ઉજવણી અલગ-અલગ છે. આવી સ્થિતિમાં, તમે નવરાત્રી દરમિયાન…

Read More