ભારતે ન્યુઝીલેન્ડને 44 રનથી હરાવ્યું, હવે ઓસ્ટ્રેલિયા સામે રમશે સેમીફાઇનલ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં ગ્રુપ સ્ટેજ મેચો સમાપ્ત થઈ ગઈ છે. ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમ 44 રનથી જીતી ગઈ. આ સાથે, સેમિફાઇનલ મેચો પણ નક્કી થઈ ગઈ છે. આ વખતે ભારત, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની ટીમો સેમિફાઇનલમાં છે. બંને સેમિફાઇનલ મેચ 4 અને…

Read More

રોહિત શર્મા ઇજાગ્રસ્ત થતા ન્યુઝીલેન્ડ સામેની લીગ મેચ નહીં રમી શકે? કેપ્ટન કોણ બનશે!

રોહિત શર્મા ઇજાગ્રસ્ત – ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં, ટીમ ઈન્ડિયાએ તેની આગામી મેચ 2 માર્ચે ન્યુઝીલેન્ડ સામે રમવાની છે. ગ્રુપ સ્ટેજમાં આ તેની છેલ્લી મેચ હશે. જોકે, કિવી ટીમ સામેની તે મેચમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બદલાઈ શકે છે. રોહિત શર્મા બહાર થઈ શકે છે. ખરેખર, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રોહિત શર્મા અનફિટ છે. અને, તે યોગ્ય રીતે…

Read More

ભાજપને 20 માર્ચ સુધીમાં મળી શકે છે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ

ભાજપ નવા રાષ્ટ્રીય અધ્યક્ષ – ભારતીય જનતા પાર્ટીને 20 માર્ચ સુધીમાં નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળી શકે છે. હાલમાં જેપી નડ્ડા આ જવાબદારી સંભાળી રહ્યા છે, પરંતુ તેઓ કેન્દ્ર સરકારમાં મંત્રી પણ છે. તેઓ રસાયણ અને ખાતર મંત્રાલય માટે જવાબદાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટી આવતા મહિને નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરી શકે છે. 12 રાજ્યોમાં…

Read More

વિરાટની શાનદાર બેટિંગ સામે પાકિસ્તાનની 6 વિકેટે કારમી હાર

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ટીમ ઈન્ડિયાની શાનદાર યાત્રા ચાલુ છે. ટીમ ઈન્ડિયાએ તેની બીજી મેચમાં પણ કટ્ટર હરીફ પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું અને આ સાથે જ સેમિફાઈનલમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લીધું. રોહિત શર્માની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ ફરી એકવાર 242 રનના લક્ષ્યને જબરદસ્ત રીતે કોઈ સમસ્યા વિના હાંસલ કરી લીધું. ટીમ ઈન્ડિયાની આ જીતનો સ્ટાર…

Read More
Former RBI Governor Shaktikanta Das

Former RBI Governor Shaktikanta Das: RBIના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસ PM મોદીના મુખ્ય સચિવ તરીકે કરાયા નિયુક્ત

Former RBI Governor Shaktikanta Das – શક્તિકાંત દાસને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ-2 તરીકે નિમણૂક આપવામાં આવી છે. તેમનો કાર્યકાળ વડા પ્રધાનના કાર્યકાળ સાથે જ સમાપ્ત થશે. અગાઉ, તેઓ ડિસેમ્બર 2028માં રિઝર્વ બેંકના ગવર્નર તરીકે નિમણૂક પામ્યા હતા, અને તેમનો કાર્યકાળ 10 ડિસેમ્બર 2024 પર પૂરો થયો હતો. Former RBI Governor Shaktikanta Das –…

Read More

માતાને ઘરમાં બંધ કરીને દીકરો ગયો મહાકુંભમાં, 4 દિવસથી ભૂખથી ટળવળતી મહિલાને હોસ્પિટલમાં કરાઇ દાખલ!

માતાને ઘરમાં બંધ કરી – ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં દૂર-દૂરથી લોકો શ્રદ્ધાથી સ્નાન કરવા આવ્યા હતા. આ મહાકુંભ સાથે જોડાયેલા ઘણા કિસ્સા સામે આવ્યા હતા પરંતુ હવે ઝારખંડમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઝારખંડમાં, એક પરિવાર મહાકુંભમાં સ્નાન કરવા નીકળ્યો અને એક વૃદ્ધ મહિલાને તેમના ઘરમાં કેદ કરી, થોડા દિવસોમાં વૃદ્ધ મહિલાની હાલત ખરાબ થઈ…

Read More

ભારત-પાક મેચને લઈને IIT BABAની મોટી ભવિષ્યવાણી,જાણો કોણ જીતશે!

મહાકુંભમાં વાયરલ થયેલા IIT બાબાએ તાજેતરમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચને લઈને એક મોટી ભવિષ્યવાણી કરી છે, જેની દરેક લોકો રાહ જોઈ રહ્યા છે. તેમની આ આગાહીએ વિવાદને જન્મ આપ્યો છે. સોશિયલ મીડિયા હેન્ડલ X પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં બાબાએ ભારતની જીત અને હાર અંગે ચોંકાવનારા ખુલાસા કર્યા…

Read More

ઋષિ સુનક પરિવાર સાથે PM મોદીને મળ્યા, વડાપ્રધાને શેર કરી તસવીરો

બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ઋષિ સુનકે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ઋષિ સુનકનો પરિવાર પણ હાજર હતો. પીએમ મોદીએ બધા સાથે મુલાકાત કરી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મીટિંગની તસવીરો શેર કરી છે. આ સાથે પીએમ મોદીએ લખ્યું, ‘બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ઋષિ સુનક અને તેમના પરિવારને મળીને ખૂબ જ ખુશ છું….

Read More

ફાસ્ટેગના નવા નિયમથી કોને ફાયદો અને કોને થશે નુકસાન,જાણો

જો તમે ફાસ્ટેગનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે. ફાસ્ટેગના નવા નિયમો આજથી (17 ફેબ્રુઆરી)થી લાગુ થઈ ગયા છે. જો ફાસ્ટેગમાં બેલેન્સ ઓળંગાય અથવા ફાસ્ટેગ બ્લેકલિસ્ટ કરવામાં આવે તો વધારાનો દંડ લાદવામાં આવશે. સરકારનો ઉદ્દેશ્ય ટોલ પ્લાઝા પર લાંબી કતારો ઘટાડવાનો અને મુસાફરીને સરળ બનાવવાનો છે. નવા નિયમો અનુસાર,…

Read More

જ્ઞાનેશ કુમાર મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે ચૂંટાયા, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે ચૂંટાયા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આગામી મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમારના નામને મંજૂરી આપવામાં આવી છે. કાયદા મંત્રાલયે આગામી સીઈસી તરીકે નિમણૂક માટે સૂચના પણ બહાર પાડી છે. કેરળ કેડરના 1988 બેચના IAS અધિકારી ગયા વર્ષે માર્ચથી ચૂંટણી કમિશનર તરીકે સેવા આપી રહ્યા છે….

Read More