મુંબઇ કોરોના

મુંબઇમાં કોરોના રિટર્ન, કોરોનાના કેસમાં ભારે ઉછાળ,તંત્ર એલર્ટ

મુંબઇમાં કોરોના કેસ-   દેશમાં ફરી એકવાર કોરોનાવાયરસના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે, જેમાં મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈમાં કોવિડ-19ના કેસોમાં સતત વધારો નોંધાયો છે. રાજ્યમાં એક અઠવાડિયામાં નોંધાયેલા 80 કોરોના કેસોમાંથી 53 કેસ એકલા મુંબઈમાંથી સામે આવ્યા છે, જેના કારણે આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે. જોકે, બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC) એ સ્પષ્ટ કર્યું છે કે…

Read More

જસ્ટિસ ગવઈ ભારતના 52મા CJI બન્યા,દેશના મુખ્ય ન્યાયાધીશ પાસે જાણો કઈ ખાસ સત્તાઓ છે?

જસ્ટિસ ગવઈ – જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ બુધવારે દેશના 52મા મુખ્ય ન્યાયાધીશ બન્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને CJI તરીકે શપથ લેવડાવ્યા. સીજેઆઈ ગવઈ બૌદ્ધ ધર્મનું પાલન કરનારા પહેલા મુખ્ય ન્યાયાધીશ છે. તેમનો કાર્યકાળ 6 મહિનાનો રહેશે. CJI ને પણ ખાસ સત્તાઓ આપવામાં આવી છે. તેમની નિમણૂક માટે પણ જોગવાઈઓ છે.  જસ્ટિસ ગવઈ- નિયમ કહે છે…

Read More
યુદ્વવિરામ

કોંગ્રેસ યુદ્વવિરામ મામલે કેન્દ્ર સરકાર પર ભડકી, શિમલા કરારનું શું થયું!

યુદ્વવિરામ- પહેલગામ આતંકવાદી હુમલાથી લઈને ભારત દ્વારા ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યા પછી પાકિસ્તાન સાથેના સંઘર્ષ સુધી, યુદ્ધવિરામની જાહેરાત સુધી, કોંગ્રેસ સતત કહેતી રહી છે કે તે સરકારની સાથે ઉભી રહેશે. પરંતુ અમેરિકાની મદદથી યુદ્ધવિરામની જાહેરાત બાદ કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. કોંગ્રેસે આ મુદ્દે સંસદનું ખાસ સત્ર બોલાવવાની માંગ કરી છે. એ પણ…

Read More
તહરીક-એ-તાલિબાન

પાકિસ્તાનમાં તહરીક-એ-તાલિબાનનો હુમલો, 10 પાકિસ્તાની સૈનિકોને કર્યા ઠાર

તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) એ ફરી એકવાર પાકિસ્તાની સેનાને નિશાન બનાવી છે. ટીટીપીએ એક વીડિયો બહાર પાડ્યો છે જેમાં તેના સ્નાઈપર્સ ઘણા પાકિસ્તાની સૈનિકો પર હુમલો કરી રહ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે 10 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે. ટીટીપીએ એક નિવેદનમાં કહ્યું હતું કે તે પાકિસ્તાની સેનાને પાઠ ભણાવવા માટે ઓપરેશન અલ-ખંડક શરૂ…

Read More
Sudarshan-400

ભારતે પાકિસ્તાનના 26 હુમલાને કર્યા નાકામ

Pakistans attacks foiled-   ફરી એકવાર પાકિસ્તાન દ્વારા સરહદ પારથી યુદ્ધવિરામ ભંગની નવી ઘટનાઓ પ્રકાશમાં આવી છે. પાકિસ્તાન તેની નાપાક ઇરાદા સાથે હુમલા કરી રહ્યો છે.  શુક્રવારે સાંજે જમ્મુ અને કાશ્મીરના ઘણા વિસ્તારોમાં સરહદ પારથી ગોળીબાર થયો હતો. મળતી માહિતી મુજબ, ઉરી સેક્ટરમાં પાકિસ્તાન તરફથી ભારે ગોળીબાર શરૂ થયો હતો, જેના કારણે સરહદી વિસ્તારોમાં ગભરાટનો માહોલ…

Read More
રાજ્યોને મોક ડ્રીલનો આદેશ

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, રાજ્યોને મોક ડ્રીલનો કરાયો આદેશ

રાજ્યોને મોક ડ્રીલનો આદેશ – પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને 7 મેના રોજ સુરક્ષા કવાયત (મોક ડ્રીલ) કરવા સૂચના આપી છે. તેનો હેતુ સામાન્ય લોકોને કોઈપણ કટોકટી માટે તૈયાર કરવાનો છે. આ મોક ડ્રીલમાં શું થશે? રાજ્યોને મોક…

Read More

ભારત-પાકિસ્તાન સરહદ પર રાત્રે લાઇટ બંધ રાખવાનો આદેશ કેમ? આ છે કારણ

Lights off on India-Pakistan border- પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધુ વધી ગયો છે. બંને દેશોની સેનાઓ સતત સતર્કતા સાથે અભ્યાસ કરી રહી છે. પાકિસ્તાન સંભવિત હુમલાથી ડરી રહ્યું છે, જેના કારણે તે સરહદી વિસ્તારોમાં સૈનિકોની તૈનાતી સતત વધારી રહ્યું છે. Lights off on India-Pakistan border-  આ દરમિયાન, ભારતે પણ…

Read More
e-passport

e-passport શું છે? મુસાફરી કેવી રીતે સરળ બનશે, જાણો

 e-passport- ભારત સમય સાથે ઝડપથી આગળ વધી રહ્યું છે. દેશમાં ડિજિટલ યુગમાં પાસપોર્ટમાં મોટો ફેરફાર કરવામાં આવી રહ્યો છે. ભારતમાં ઈ-પાસપોર્ટ આવવા લાગ્યા છે. આ પાસપોર્ટ ભારતીય નાગરિકોની મુસાફરીને વધુ સુરક્ષિત, ઝડપી અને સરળ બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. ઈ-પાસપોર્ટમાં રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન (RFID) ચિપ અને પાસપોર્ટમાં જડતર તરીકે એમ્બેડેડ એન્ટેના હોય છે. આ…

Read More

સરહદી તણાવ વચ્ચે પાકિસ્તાને ‘અબ્દાલી’ મિસાઇલનું કર્યું પરીક્ષણ

અબ્દાલી મિસાઇલ – પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત સાથે વધી રહેલા તણાવ વચ્ચે પાકિસ્તાને શનિવારે  ‘અબ્દાલી’ મિસાઇલનું પરીક્ષણ કર્યું. આ બેલિસ્ટિક મિસાઇલની જમીનથી જમીન પર પ્રહાર કરવાની ક્ષમતા 450 કિલોમીટર છે. પાકિસ્તાન સેનાના નિવેદન અનુસાર, આ તાલીમ પ્રક્ષેપણ “એક્સરસાઇઝ સિંધુ” ના ભાગ રૂપે કરવામાં આવ્યું હતું. पाकिस्तान की एक और उकसावे की कार्रवाई! बौखलाहट और…

Read More

પાકિસ્તાનમાં ડરનો માહોલ, યુદ્વના લાગે છે ભણકારા!

પાકિસ્તાનમાં ડરનો માહોલ-  પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા મોહમ્મદ આસિફે ફરી એકવાર ભારત સામે ધમકી આપી છે. તેમનું કહેવું છે કે ગયા અઠવાડિયે જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત તરફથી યુદ્ધની શક્યતા ઘણી વધી ગઈ છે. પાકિસ્તાને પોતાના દળોને તૈયાર કરી લીધા છે અને ગુપ્ત માહિતીના આધારે તે માને છે કે ભારત સાથે યુદ્ધ…

Read More