
હિમાચલ પ્રદેશ ભગવાન ભરોસે! સુખુ સરકાર પૈસા માટે મંદિરોની ચોખટ પર?
હિમાચલ પ્રદેશની પરિસ્થિતિ હાલ ભગવાન ભરોસે છે. આર્થિક સંકટને દૂર કરવા માટે, સુખુ સરકારે મંદિરો પાસેથી પૈસા માંગ્યા છે. હિમાચલ સરકારે ‘મુખ્યમંત્રી સુખ શિક્ષા યોજના’ અને ‘સુખાશ્રય યોજના’ માટે મંદિરોમાં મળતા પ્રસાદમાંથી ભંડોળની માંગણી કરી છે. આ સંદર્ભમાં, સીએમ સુખુએ રાજ્ય સરકાર હેઠળના તમામ મંદિરો અને તેમનું સંચાલન કરતા સ્થાનિક ડીસીઓને પત્ર લખ્યો છે અને…