Operation Sindoor

ભારતની એર સ્ટ્રાઇકમાં આતંકવાદી મસૂદ અઝહરના પરિવારના 10 સભ્યનો ખાત્મો

Operation Sindoor- ભારતે ‘પહલગામ આતંકવાદી હુમલા’નો બદલો લીધો. ભારતીય સેનાએ મંગળવારે (6 મે) સવારે 1.05 થી 1.30 વાગ્યા સુધી ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું હતું. પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. આ હવાઈ હુમલામાં પાકિસ્તાનના ટોચના આતંકવાદી મસૂદ અઝહરનો પરિવાર નાશ પામ્યો હતો. જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી અઝહરના પરિવારના 10 સભ્યો અને ચાર…

Read More

આતંકવાદી મસૂદ અઝહર બાબરી મસ્જિદના નામે ભડકાવી રહ્યો છે જેહાદ! ભારતે આપી કડક પ્રતિક્રિયા

 મસૂદ અઝહર –    યુએન દ્વારા નિયુક્ત કરાયેલા આતંકવાદી અને જૈશ-એ-મોહમ્મદ (JeM)ના વડા મસૂદ અઝહરે 20 વર્ષના લાંબા અંતરાલ બાદ પોતાનું પ્રથમ ભાષણ આપ્યું છે. આ માહિતી મંગળવારે જૈશ-એ-મોહમ્મદના ડિજિટલ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી હતી. પોતાના ભાષણમાં અઝહરે ભારત અને ઈઝરાયેલ વિરુદ્ધ જેહાદનું આહ્વાન કર્યું અને વૈશ્વિક ઈસ્લામિક શાસન સ્થાપિત કરવાની યોજનાનો ઉલ્લેખ કર્યો….

Read More