જંતર-મંતર પર વકફ મામલે મહમૂદ મદનીની ગર્જના, બલિદાન આપવા માટે તૈયાર રહવું પડશે!

વક્ફ (સુધારા) બિલ વિરુદ્ધ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના બેનર હેઠળ સોમવારે જંતર મંતર પર એક મોટો વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વિવિધ મુસ્લિમ સંગઠનોના વડાઓ અને સાંસદો અને રાજકીય પક્ષોના વરિષ્ઠ નેતાઓ તેમાં ભાગ લઈ રહ્યા છે. આ દરમિયાન, જમિયત ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના મહમૂદ મદનીએ એક મોટું નિવેદન આપ્યું છે.મહમૂદ મદનીએ…

Read More