મુંબઇ કોરોના

મુંબઇમાં કોરોના રિટર્ન, કોરોનાના કેસમાં ભારે ઉછાળ,તંત્ર એલર્ટ

મુંબઇમાં કોરોના કેસ-   દેશમાં ફરી એકવાર કોરોનાવાયરસના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે, જેમાં મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈમાં કોવિડ-19ના કેસોમાં સતત વધારો નોંધાયો છે. રાજ્યમાં એક અઠવાડિયામાં નોંધાયેલા 80 કોરોના કેસોમાંથી 53 કેસ એકલા મુંબઈમાંથી સામે આવ્યા છે, જેના કારણે આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે. જોકે, બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC) એ સ્પષ્ટ કર્યું છે કે…

Read More

મહારાષ્ટ્રમાં બદલાશે રાજનીતિના સમીકરણ, રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે આવશે એકસાથે!

હાલમાં મહારાષ્ટ્રમાં ધર્મ અને મરાઠીને લઈને વાતાવરણ ગરમાયું છે. શિક્ષણ ક્ષેત્રે હિન્દીને ફરજિયાત બનાવવાની નીતિએ રાજ્યના રાજકારણ પર અલગ અસર કરી છે. હંમેશા એકબીજાના વિરોધી રહેતા બંને પક્ષોના નેતૃત્વએ અચાનક જ સમાધાનના સંકેત આપ્યા છે. રાજકારણ ક્યારે અને કેવી રીતે બદલાશે તે કોઈ કહી શકતું નથી. હવે ‘એક તક છે અને રિવાજ પણ છે’ એવું…

Read More

ઔરંગઝેબની કબરના વિવાદ પર રાજ ઠાકરે આપ્યું મોટું નિવેદન, વોટ્સએપ પર ઈતિહાસ વાંચવાનું બંધ કરો

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ રવિવારે ઔરંગઝેબની કબર પર સાંપ્રદાયિક તણાવ ભડકાવવાના પ્રયાસોની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે ઈતિહાસને જાતિ અને ધર્મના પ્રિઝમથી ન જોવો જોઈએ. તેમણે લોકોને વોટ્સએપ પર મોકલેલા મેસેજના આધારે ઈતિહાસ સમજવાનું ટાળવાની સલાહ આપી હતી અને સાચી ઐતિહાસિક હકીકતો જાણવા માટે પુસ્તકો વાંચવાની અપીલ કરી હતી. ઠાકરેએ કહ્યું…

Read More

મુસ્લિમોનો દેશ પર અધિકાર, તેમના પર અત્યાચાર બંધ કરો- અબુ આઝમી

મહારાષ્ટ્રના વરિષ્ઠ સપા નેતા અને ધારાસભ્ય અબુ આઝમીએ PM નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર પર મુસ્લિમોને નિશાન બનાવવાનો આરોપ લગાવતા આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું છે કે મુસલમાનોનો પણ દેશ પર સમાન અધિકાર છે અને તેમની સામે અત્યાચાર બંધ થવો જોઈએ. પીએમ મોદીને આ સલાહ આપી આઝમીએ કહ્યું કે વડાપ્રધાન બન્યા બાદ પહેલીવાર રાષ્ટ્રીય…

Read More

નાગપુર હિંસા મામલે CM દેવેન્દ્ર ફડણવીસે આપ્યું આ મોટું નિવેદન!

મહારાષ્ટ્રના નાગપુરમાં સોમવારે મોડી રાત્રે થયેલી હિંસા બાદ ત્યાં ભારે પોલીસ તૈનાત છે. આ ઘટના બાદ આ સમગ્ર હિંસા પર રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. એઆઈએમઆઈએમ હોય કે શિવસેના, યુબીટી, તમામ વિપક્ષી પાર્ટીઓ સરકાર પર પ્રહાર કરતા જોવા મળે છે. હવે આ સમગ્ર મામલે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં નિવેદન આપ્યું છે. નાગપુર હિંસા પર…

Read More

નાગપુર હિંસા મામલે નીતિન ગડકરીએ કરી શાંતિની અપીલ, અફવાઓ પર ધ્યાન ન આપો

નાગપુરમાં હિંસાના અહેવાલો વચ્ચે, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ લોકોને શાંતિ જાળવવા અને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે. તેમણે કહ્યું, “કેટલીક અફવાઓને કારણે, નાગપુરમાં ધાર્મિક તણાવની સ્થિતિ ઉભી થઈ છે. શહેરમાં આવી બાબતોમાં શાંતિ જાળવવાનો ઈતિહાસ છે. હું મારા તમામ ભાઈઓને વિનંતી કરું છું કે કોઈપણ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ ન કરો અને…

Read More

ઔરંગઝેબની કબરને લઈને નાગપુરમાં ભારે હિંસા, બે જૂથ વચ્ચે પથ્થરમારો,વાહનોમાં આગચંપી

મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં સોમવારે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર પર આ બંને જૂથો સામસામે આવી ગયા હતા. થોડી જ વારમાં બંને જૂથો વચ્ચે પથ્થરમારો અને આગચંપી શરૂ થઈ ગઈ. પથ્થરમારાની માહિતી મળતાં જ મોટી સંખ્યામાં પોલીસ દળ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે…

Read More

ઔરંગઝેબની કબરની સુરક્ષા વધારાઇ, હિન્દુ સંગઠનોની ચેતવણી બાદ લેવાયો નિર્ણય!

ઔરંગઝેબની કબરને લઈને મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. કાર સેવકોએ મહારાષ્ટ્ર સરકારને ચેતવણી આપી હતી કે જો સરકાર દ્વારા કબર નહીં હટાવવામાં આવે તો અમે તેને અયોધ્યા બાબરી મસ્જિદની જેમ જાતે જ દૂર કરીશું. કાર સેવકોની આ જાહેરાત બાદ, છત્રપતિ સંભાજી નગરમાં સ્થિત ઔરંગઝેબના મકબરા પર સુરક્ષા વધારી દેવામાં આવી હતી અને મોટી સંખ્યામાં પોલીસ દળ…

Read More

ન્યૂયોર્ક જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બની ધમકી

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બની ધમકી –  મુંબઈથી ન્યૂયોર્ક જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ સુરક્ષાના જોખમને કારણે ટેકઓફ કર્યા બાદ મુંબઈ પરત ફરવું પડ્યું હતું. સુરક્ષા એજન્સીઓ વિમાનની તપાસ કરી રહી છે. યાત્રીઓને પ્લેન ફરી ઉડાન ભરે ત્યાં સુધી રાહ જોવા માટે જગ્યા આપવામાં આવી છે. એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બની ધમકી – એર ઈન્ડિયાની ફ્લાઈટ AI119…

Read More

ચંપલ ચોર મહેમાનોથી બચવા માટે હોટેલે અપનાવી અનોખી રીત, આઈડિયા વાયરલ

ચંપલ ચોર – હોટલોમાં રોકાતા મહેમાનો હોટલનો સામાન પોતાની સાથે લઈ જાય છે તે કોઈ નવી વાત નથી. જો લોકો ટૂથબ્રશ, ટૂથપેસ્ટ અને શેમ્પૂ જેવી નાની ડિસ્પોઝેબલ વસ્તુઓ લઈ જાય તો હોટેલને કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી, પરંતુ જો ચંપલ, ટુવાલ, લેમ્પ અથવા હોટલની અન્ય કોઈ મિલકત ચોરાઈ જાય તો નુકસાન થાય છે. હોટલો…

Read More