અજમેર દરગાહમાં મહાશિવરાત્રીના દિવસે આ સંગઠને પૂજા કરવા માટે કલેક્ટર પાસે માંગી મંજૂરી!

હિન્દુ સેનાએ અજમેર જિલ્લા કલેક્ટરને પત્ર મોકલીને મહાશિવરાત્રીના પવિત્ર તહેવાર પર અજમેર દરગાહ ની નીચે કતિથ ગર્ભગૃહમાં સ્થિત સંકટ મોચન મહાદેવ શિવ મંદિરમાં પૂજા કરવાની પરવાનગી માંગી છે. હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ કહ્યું કે આ મંદિર હિન્દુઓનું એક પ્રાચીન ધાર્મિક સ્થળ છે, જ્યાં સદીઓથી ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. આ મંદિરમાં પૂજા…

Read More

મહાશિવરાત્રી શા માટે ઉજવવામાં આવે છે? જાણો કેવી રીતે શરૂ થઇ આ તહેવારની ઉજવણી

શિવરાત્રી દર મહિને ઉજવવામાં આવે છે, જેને માસિક શિવરાત્રી કહેવામાં આવે છે. પરંતુ ફાલ્ગુન માસની કૃષ્ણ પક્ષ ચતુર્દશી તિથિની શિવરાત્રીનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. વાસ્તવમાં, ફાલ્ગુન મહિનાની કૃષ્ણ પક્ષ ચતુર્દશી તિથિને મહાશિવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. શિવભક્તો માટે મહાશિવરાત્રીના તહેવારનું ખૂબ જ વિશેષ મહત્વ છે. આ દિવસે ભગવાન શિવની વિશેષ પૂજા અને અભિષેક કરવામાં…

Read More

મહાશિવરાત્રીના મહાકુંભમાં બની રહ્યો છે વિશેષ સંયોગ, આ દિવસે કરો આ કામ!

પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે. આ મહાકુંભ 26 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. આ મહાકુંભમાં અત્યાર સુધીમાં ત્રણ અમૃત સ્નાન થયા છે. હવે મહાકુંભમાં બે શાહી સ્નાન બાકી છે. મહાકુંભમાં, આ બંને શાહી સ્નાન અનુક્રમે માઘ (12 ફેબ્રુઆરી) અને મહાશિવરાત્રી (26 ફેબ્રુઆરી)ની પૂર્ણિમાના દિવસે લેવામાં આવશે. હિંદુ ધર્મમાં મહાશિવરાત્રીનો તહેવાર ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. ફાલ્ગુન…

Read More