
અમવા સંસ્થા દ્વારા મહિલા સશક્તિકરણ અભિયાન અંતર્ગત જાગૃતિ શિબિર યોજાઇ
અમવા અને મહેર ક્રેડિટ સોસાયટી દ્વારા તારીખ 7/2/25 નાં રોજ મહિલા સશક્તિકરણ અભિયાન અંતર્ગત જુહાપુરા મુકામે જાગૃતિ શિબિર યોજાઇ હતી.કાર્યક્રમ ની શરૂઆત ઝાકેરાબેન કાદરીએ કુરાનની તિલાવતથી કરી હતી. આ કાર્યક્રમના પ્રમુખ સ્થાને સિરાજુદ્દીન સૈયદ હતા, તેમણે તેમના પ્રમુખ વકતવ્યમાં કહ્યું કે મહિલાઓએ સ્વાસ્થની સંભાળ રાખવી અને પૂરક રોજી મેળવીને વિકાસ કરવો જોઇએ. નોંધનીય છે કે અમવા…