
ગુજરાતમાં કમોસમી વરસાદથી નુકસાન, બે લોકોના મોત
ગુજરાતમાં કમોસમી વરસાદ – ગુજરાતમાં ગત રાત્રિએ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ અને વાવાઝોડાએ તબાહી મચાવી, જેના કારણે મહીસાગર અને અમદાવાદમાં મકાનો ધરાશાયી થયા અને બે લોકોના મોત થયા. આ કમોસમી વરસાદે રાજ્યભરમાં નુકસાન પહોંચાડ્યું, જેમાં વૃક્ષો ધરાશાયી થયા અને કાચા મકાનોના છાપરાને નુકસાન થયું. મહીસાગરમાં વૃદ્ધનું મોત ગુજરાતમાં કમોસમી વરસાદ- મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ભાદરોડ…