
મુંબઇ હુમલાનો આરોપી તહવ્વુર રાણાએ NIA કસ્ટડીમાં કુરાન સહિત આ ત્રણ વસ્તુની કરી માંગ!
NIA 26/11 મુંબઈ આતંકી હુમલાના કાવતરાખોર તહવ્વુર હુસૈન રાણાની સતત પૂછપરછ કરી રહી છે. તેની પણ આજે પૂછપરછ કરવામાં આવશે. યુ.એસ.માંથી પ્રત્યાર્પણ કરાયેલા રાણાને NIA હેડક્વાર્ટર ખાતે ઉચ્ચ સુરક્ષા કોષમાં રાખવામાં આવ્યો છે, જ્યાં તેની 24 કલાક કડક દેખરેખ રાખવામાં આવે છે. દરમિયાન, અહેવાલો સામે આવ્યા છે કે તેણે ત્રણ માંગણીઓ મૂકી છે. પીટીઆઈના અહેવાલ…