મુંબઇ હુમલાનો આરોપી તહવ્વુર રાણાએ NIA કસ્ટડીમાં કુરાન સહિત આ ત્રણ વસ્તુની કરી માંગ!

NIA 26/11 મુંબઈ આતંકી હુમલાના કાવતરાખોર તહવ્વુર હુસૈન રાણાની સતત પૂછપરછ કરી રહી છે. તેની પણ આજે પૂછપરછ કરવામાં આવશે. યુ.એસ.માંથી પ્રત્યાર્પણ કરાયેલા રાણાને NIA હેડક્વાર્ટર ખાતે ઉચ્ચ સુરક્ષા કોષમાં રાખવામાં આવ્યો છે, જ્યાં તેની 24 કલાક કડક દેખરેખ રાખવામાં આવે છે. દરમિયાન, અહેવાલો સામે આવ્યા છે કે તેણે ત્રણ માંગણીઓ મૂકી છે. પીટીઆઈના અહેવાલ…

Read More

ઔરંગઝેબની કબરની સુરક્ષા વધારાઇ, હિન્દુ સંગઠનોની ચેતવણી બાદ લેવાયો નિર્ણય!

ઔરંગઝેબની કબરને લઈને મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. કાર સેવકોએ મહારાષ્ટ્ર સરકારને ચેતવણી આપી હતી કે જો સરકાર દ્વારા કબર નહીં હટાવવામાં આવે તો અમે તેને અયોધ્યા બાબરી મસ્જિદની જેમ જાતે જ દૂર કરીશું. કાર સેવકોની આ જાહેરાત બાદ, છત્રપતિ સંભાજી નગરમાં સ્થિત ઔરંગઝેબના મકબરા પર સુરક્ષા વધારી દેવામાં આવી હતી અને મોટી સંખ્યામાં પોલીસ દળ…

Read More

ન્યૂયોર્ક જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બની ધમકી

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બની ધમકી –  મુંબઈથી ન્યૂયોર્ક જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ સુરક્ષાના જોખમને કારણે ટેકઓફ કર્યા બાદ મુંબઈ પરત ફરવું પડ્યું હતું. સુરક્ષા એજન્સીઓ વિમાનની તપાસ કરી રહી છે. યાત્રીઓને પ્લેન ફરી ઉડાન ભરે ત્યાં સુધી રાહ જોવા માટે જગ્યા આપવામાં આવી છે. એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બની ધમકી – એર ઈન્ડિયાની ફ્લાઈટ AI119…

Read More

અમદાવાદ અને મુંબઈમાં અદાણીની મેડિકલ કોલેજનો નિર્માણ થશે, અદાણી હેલ્થ સિટીનો શુભારંભ

એશિયાના બીજા સૌથી ધનિક ઉદ્યોગપતિએ આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રમાં પ્રવેશવાની જાહેરાત કરી છે. અદાણી ગ્રુપે અદાણી હેલ્થ સિટી લોન્ચ કરી છે. ઉપરાંત, મુંબઈ અને અમદાવાદમાં બે મેડિકલ કોલેજો ખોલવાની જાહેરાત કરવામાં આવી છે. આ માટે અદાણીએ માયો ક્લિનિક સાથે ભાગીદારી કરી છે. આ બંને મેડિકલ કોલેજોમાં 1,000 બેડ હશે. અદાણીએ જાહેરાત કરી છે કે તેઓ…

Read More
ગેટવે ઓફ ઈન્ડિયા

ગેટવે ઓફ ઈન્ડિયા પાસે બોટ દુર્ઘટના મામલે નેવીએ આપ્યું નિવેદન, આ કારણથી દુર્ઘટના સર્જાઇ

બુધવારે, મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયા  થી એલિફન્ટા જઈ રહેલી નીલકમલ બોટ ખૂબ જ ઝડપે આવી રહેલી નૌકાદળની નાની બોટ સાથે અથડાઈને અકસ્માતનો ભોગ બની હતી. બોટમાં ક્રૂ સહિત 100થી વધુ મુસાફરો સવાર હતા. આ દુર્ઘટના બાદ બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું જેમાં 101 લોકોને બચાવી લેવાયા છે જ્યારે ત્રણ જવાનો સહિત 13 લોકોના મોત…

Read More

અમિત શાહની સુરક્ષામાં ચૂક, પ્રેસ કોન્સફરન્સમાં નકલી પ્રેસ કાર્ડ બતાવી શખ્સ ઘૂસ્યો,પોતાની જાત પર જ કર્યો હુમલો

અમિત શાહની સુરક્ષામાં ચૂક –    મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં મોટી ખામીનો મામલો સામે આવ્યો છે. મુંબઈ પોલીસે એક 53 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી છે જે એક હોટલમાં અમિત શાહની બીજેપી કાર્યકર્તાઓ સાથેની મીટિંગમાં ઘૂસી ગયા હતા. આરોપીની ઓળખ કાનપુરના રહેવાસી શક્તિ પ્રકાશ ભાર્ગવ તરીકે થઈ છે. નકલી મીડિયા કાર્ડ બતાવીને અંદર…

Read More

સામનાના તંત્રી લેખમાં ભાજપ અને PM મોદી પર પ્રહાર, ‘રામનો નવો વનવાસ’

સામનાના તંત્રી –  રામ મંદિર હવે ભાજપ માટે કોઈ કામનું નથી. રામ મંદિરનો હવે રાજકીય લાભ નથી. આથી એવું લાગે છે કે ભાજપની થિંક ટેન્ક એટલે કે સંધરી વિતરણ મહામંડળે આ બાબતને બાજુ પર રાખવાનો નિર્ણય લીધો છે. નરેન્દ્ર મોદી 2024ની ચૂંટણી પહેલા રામ મંદિરના ઉદ્ઘાટનની ઉતાવળમાં હતા. લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન, તેઓ વિશ્વને કહેવા…

Read More

લોરેન્સ બિશ્નોઇના હિટલિસ્ટમાં સલમાન ખાન સાથે આ કોમેડિયનનું નામ પણ સામેલ!

લોરેન્સ બિશ્નોઈ નું નામ અત્યારે દરેકના હોઠ પર છે. બાબા સિદ્દીકીની હત્યામાં બિશ્નોઈ ગેંગ સામેલ હોવાનું કહેવાય છે. જેના કારણે લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી જેમને ધમકીઓ મળી છે તેમની ચિંતા વધી ગઈ છે. આ યાદીમાં પહેલું નામ સલમાન ખાનનું છે. લોરેન્સ બિશ્નોઈ અને તેની ગેંગે ભાઈજાનને ઘણી વખત ખુલ્લેઆમ ધમકી આપી છે. સલમાન અને બિશ્નોઈ…

Read More

ગણેશ મંદિરોમાં શા માટે સૌથી પ્રખ્યાત છે સિદ્ધિવિનાયક મંદિર,જાણો

તમામ ગણેશ મંદિરોમાં, સિદ્ધિવિનાયક મંદિર સૌથી પ્રખ્યાત મંદિર છે. સેલિબ્રિટીઝ પણ ફિલ્મની રિલીઝ પહેલા અહીં દર્શન કરવા આવે છે. આ મુંબઈ શહેરનું સૌથી પ્રખ્યાત ગણેશ મંદિર છે. ગણપતિ બાપ્પાના દર્શન કરવા દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં ભક્તો અહીં આવે છે. ગણેશ ઉત્સવ દરમિયાન બાપ્પાના દર્શન કરવા માટે અહીં મોટી ભીડ એકઠી થાય છે. શું તમે જાણો છો…

Read More
હિજાબ

હિજાબ પર પ્રતિબંધ શા માટે? તિલક અને બિંદી પર કેમ નહીં! સુપ્રીમ કોર્ટે કોલેજના આદેશની કરી આકરી ટીકા

હિજાબ:  સુપ્રીમ કોર્ટે શુક્રવારે મુંબઈની એક કૉલેજ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રને કૉલેજ પરિસરમાં હિજાબ, નકાબ, બુરખા અને કૅપ્સ પર પ્રતિબંધ મૂકવાના નિર્દેશ પર સ્ટે મૂક્યો હતો. ન્યાયાધીશ સંજીવ ખન્ના અને સંજય કુમારની બેન્ચે આદેશ પર સવાલ ઉઠાવ્યા હતા અને ધાર્મિક ચિહ્નો પર પસંદગીના પ્રતિબંધના કોલેજના નિર્ણયની ટીકા કરી હતી. સુપ્રીમ કોર્ટે કોલેજના નિર્દેશ પર…

Read More