
Former RBI Governor Shaktikanta Das: RBIના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસ PM મોદીના મુખ્ય સચિવ તરીકે કરાયા નિયુક્ત
Former RBI Governor Shaktikanta Das – શક્તિકાંત દાસને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ-2 તરીકે નિમણૂક આપવામાં આવી છે. તેમનો કાર્યકાળ વડા પ્રધાનના કાર્યકાળ સાથે જ સમાપ્ત થશે. અગાઉ, તેઓ ડિસેમ્બર 2028માં રિઝર્વ બેંકના ગવર્નર તરીકે નિમણૂક પામ્યા હતા, અને તેમનો કાર્યકાળ 10 ડિસેમ્બર 2024 પર પૂરો થયો હતો. Former RBI Governor Shaktikanta Das –…