મોહન ભાગવતનું દિલ્હીમાં નિવેદન,રાજાનો ધર્મ પ્રજાની રક્ષા કરવાનો છે

મોહન ભાગવત નિવેદન- રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવત દિલ્હીમાં છે. જ્યાં તેમણે એક કાર્યક્રમમાં હાજરી આપતાં પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. સંઘ પ્રમુખે કહ્યું કે ધર્મ માત્ર પૂજા અને કર્મકાંડ નથી પરંતુ તે જીવન સંહિતા છે. તેમણે કહ્યું કે આજે સમય આવી ગયો છે જ્યારે હિંદુ સમાજે પોતાના ધર્મની સાચી સમજ કેળવવી પડશે…

Read More