
ભારત-પાકિસ્તાન પર રશિયન મીડિયાનો દાવો,બંને પરમાણુ દેશો વચ્ચે મોટું થશે!
રશિયન મીડિયાનો દાવો – જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ લીધેલા કડક નિર્ણયોને કારણે બંને દેશો વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ભારતે માત્ર રાજદ્વારી સ્તરે જ પાકિસ્તાનથી દૂરી નથી કરી પરંતુ હવે સૈન્ય સ્તરે દરેક મોરચે જવાબ આપવાની તૈયારી કરી રહ્યું છે. આવી સ્થિતિમાં રશિયન મીડિયાએ ચોંકાવનારો દાવો કર્યો છે…