Ahmedabad Plane Crash: વિજય રૂપાણીના નિધનથી ગુજરાત શોકમગ્ન, રાજકોટની તમામ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય

Ahmedabad Plane Crash: રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનના સમાચાર સાથે સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. ગઈકાલે 12 જૂને અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી, જેના 50 સેકંડ બાદ જ વિમાન ધરાશાયી થયું. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે, જેમાં અનેક નિર્દોષો જીવ ગુમાવ્યા છે, અને દુર્ભાગ્યે પૂર્વ સીએમ…

Read More