
રાજકોટમાં યોજાયેલા સમૂહલગ્નમાં નવવધૂને નકલી દાગીના અપાયા, પોલીસ ફરિયાદ નોંધાઇ
રાજકોટ સમૂહલગ્ન નકલી દાગીના -રાજકોટમાં યોજાયેલા સર્વજ્ઞાતિ સમૂહલગ્નમાં નવવધૂઓને ભેટરૂપે આપવામાં આવેલા સોનાના દાગીના નકલી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટનાએ શહેરમાં ખળભળાટ મચાવી દીધો છે. આ સમૂહલગ્નમાં કુલ 555 નવવધૂઓને કરિયાવરમાં સોનાના દાગીના આપવામાં આવ્યા હતા, પરંતુ તે નકલી હોવાનું બહાર આવતાં પરિવારોમાં ભારે રોષ ફેલાયો છે. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ…